Banaskantha: અટકી પડેલી 500 કરોડની સહાય પાંજરાપોળને આપવા ગૌશાળા સંચાલકોની માંગણી

બનાસકાંઠાના સાંસદ (Banaskantha  MLA) પરબત પટેલે (Parbat patel) સહાય મામલે સુખદ અંત આવશે તેવા સંકેત આપ્યા છે. મહત્વનું છે કે સહાય ન ચૂકવાતા થરાદમાં બે ગૌભક્તો છેલ્લા કેટલાક સમયથી ઉપવાસ પર બેઠા છે અને પરબત પટેલે ધરણા પર બેઠેલા બંને લોકોની મુલાકાત લઈ આ વાત કહી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 17, 2022 | 8:52 AM

બનાસકાંઠામાં (Banaskantha) હજુ સુધી ગૌશાળાઓ  (cowsheds) અને પાંજરાપોળને સહાય ન ચૂકવતા ગૌશાળા સંચાલકો તેમજ પાંજરાપોળના સંચાલકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે, રાજ્ય સરકારે  (State Govt) ગૌશાળા અને પાંજરાપોળો માટે રૂપિયા 500 કરોડ સહાયની જાહેરાત કરી હતી. ત્યારબાદ લાંબો સમય વીતવા છતાં સરકારે હજુ સુધી ગૌશાળાઓ અને પાંજરાપોળને સહાય ન ચૂકવતા બનાસકાંઠામાં ગૌશાળા સંચાલકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.

બનાસકાંઠાના સાંસદ  (Banaskantha  MLA) પરબત પટેલે (Parbat patel) સહાય મામલે સુખદ અંત આવશે તેવા સંકેત આપ્યા છે. મહત્વનું છે કે સહાય ન ચૂકવાતા થરાદમાં બે ગૌભક્તો છેલ્લા કેટલાક સમયથી ઉપવાસ પર બેઠા છે અને પરબત પટેલે ધરણા પર બેઠેલા બંને લોકોની મુલાકાત લઈ આ વાત કહી હતી. સમયસર સહાય ન ચૂકવાતા ગૌશાળા અને પાંજરાપોળોના સંચાલકો તાત્કાલિક સહાય આપવાની માંગ સાથે વિરોધ કરી રહ્યા છે.

Follow Us:
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
g clip-path="url(#clip0_868_265)">