Amreli: જાફરાબાદની વધુ એક બોટ સંપર્કવિહોણી થતા ચિંતા વધી, 7 ખલાસીઓ બોટમાં

જાફરાબાદની વધુ એક બોટ સંપર્કવિહોણી થતા માછીમારો ચિંતામાં આવી ગયા છે. કોસ્ટગાર્ડ દ્વારા દીવ નવાબંદર મધદરિયામાં શોધખોળ શરૂ કરાઈ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 15, 2021 | 9:32 PM

અમરેલીથી (Amreli) ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અમરેલીના જાફરાબાદની (Jafrabad) વધુ એક બોટ સંપર્ક વિહોણી બની છે. મળેલી માહિતી અનુસાર આ બોટમાં 7 ખલાસી છે. 7 ખલાસી સાથેની બોટ સંપર્કવિહોણી (Boat Missing) થતા ચિંતાજનક પરિસ્થિતિ સર્જાઈ છે. સંપર્કવિહોણી થયેલી આ બોટનું નામ છે અશ્વિની સાગર. ખલાસી સહીત બોટ સંપર્કવિહોણી થતા માછીમારો ચિંતામાં આવી ગયા છે. હવે કોસ્ટગાર્ડ દ્વારા દીવ નવાબંદર મધદરિયામાં શોધખોળ શરૂ કરવામાં આવી છે.

જાહેર છે કે ઘણા દિવસથી વધુ વરસાદની આગાહી કરવામાં આવી હતી. અને એ પ્રમાણે ખુબ માત્રામાં વરસાદ પડી રહ્યો છે. આગાહી સાથે ઘણા વિસ્તારોમાં દરિયો ના ખેડવાની પણ સૂચના આપવામાં આવી હતી. અશ્વિની સાગર નામની બોટ લાપતા હોવાથી માછીમારો ચિંતામાં આવી ગયા છે. હવે સંપર્કવિહોણી બનેલી આ બોટની કોસ્ટગાર્ડ દ્વારા શોધખોળ શરુ કરવામાં આવી છે. દીવ નવાબંદર મધદરિયામાં શોધખોળ શરૂ કરાઈ.

 

આ પણ વાંચો: Gujarat Monsoon: ક્યાંક જળાશયો ખાલી, તો ક્યાંક ખેતર ફેરવાયા બેટમાં, જાણો ક્યાં છે કેવી પરિસ્થિતિ

Follow Us:
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
g clip-path="url(#clip0_868_265)">