Ahmedabad : કોરોનાની સંભવિત ત્રીજી લહેર સામે તંત્ર સજ્જ, ટેસ્ટિંગ ડોમ વધારવામાં આવ્યા

અમદાવાદમાં કોરોના માટેના ટેસ્ટિંગ ડોમ ફરી શરૂ કરવામાં આવ્યા છે. કોરોનાની સંભવિત ત્રીજી લહેરના પગલે ટેસ્ટિંગ ઉપર ભાર મૂકવામાં આવી રહ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 21, 2021 | 2:36 PM

Ahmedabad : કોરોનાની (Corona) સંભિવત ત્રીજી લહેર માટે સરકાર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. અમદાવાદમાં ટેસ્ટિંગ ડોમ ફરી શરૂ કરવામાં આવ્યા છે.

સંભવિત કોરોનાની ત્રીજી લહેરને લઈને તંત્ર સજ્જ થયું છે. અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ ઘટતા મોટાભાગના ટેસ્ટિંગ ડોમ બંધ કરવામાં આવ્યા હતા. પરંતુ કોરોનાની સંભવિત ત્રીજી લહેરના પગલે ટેસ્ટિંગ ઉપર ભાર મૂકવામાં આવી રહ્યો છે. કોરોનાની સંભવિત ત્રીજી લહેરની શક્યતાના પગલે ફરી ટેસ્ટિંગ ડોમ શરૂ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ અમદાવાદના વિવિધ વિસ્તારમાં ટેસ્ટ કરાવનારા લોકોની પણ સંખ્યા પણ વધી રહી છે.

અમદાવાદ  મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 30 ડોમ શરૂ કરવામાં આવ્યા છે. આ 30 ડોમમાં રોજ 50 રેપિડ એન્ટિજન ટેસ્ટ અને 50 આરટી-પીસીઆર ટેસ્ટ કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવશે. નોંધનીય છે કે, એક સમયે ગુજરાતમાં કોરોનાના સૌથી વધુ કેસ અમદાવાદમાં જ નોંધાતા હતા, પરંતુ રાહતની વાત એ છે કે, હવે સિંગલ ડિજીટમાં જ કેસ નોંધાયા છે.

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">