અમદાવાદમાં રોગચાળો વકર્યો, છેલ્લા 2 મહિનામાં મચ્છરજન્ય રોગોથી 25 લોકોના મૃત્યુ થયા

અમદાવાદમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વધતા સરકારી સાથે ખાનગી હોસ્પિટલમાં પણ ઇનડોર કેસો અને OPDમાં વધારો થયો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 27, 2021 | 7:59 PM

AHMEDABAD : અમદાવાદમાં કોરોનાના કેસો ઓછા થતા હવે રોગચાળો વકર્યો છે. એક તરફ વરસાદી માહોલ અને બીજી તરફ રોગચાળો વકરતા ચિંતામાં વધારો થયો છે. ડેન્ગ્યું અને ચીકનગુનિયાના નોંધપાત્ર કેસો સામે આવી રહ્યા છે. ડેન્ગ્યું અને ચીકનગુનિયાને કારણે મૃત્યુ થયા હોવાના કેસો પણ સામે આવ્યા છે. આ અંગે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ખોટા આંકડાઓ રજૂ કરવામાં આવતા હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે.

અમદાવાદમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વધતા સરકારી સાથે ખાનગી હોસ્પિટલમાં પણ ઇનડોર કેસો અને OPDમાં વધારો થયો છે. અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ નર્સિંગ હોમના પ્રમુખ ડો.ભરત ગઢવીએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. અમદાવાદ શહેરમાં છેલ્લા 2 મહિનામાં મચ્છરજન્ય રોગોથી 25 લોકોના મૃત્યુ થયા છે. હોસ્પિટલોમાં છેલ્લા 3 મહિનામાં છે. ડેન્ગ્યું અને ચીકનગુનિયાના દર્દીઓ વધ્યા છે. 30 જેટલી ખાનગી હોસ્પિટલોમાં એક જ અઠવાડિયામાં 1500 જેટલા કેસો નોંધાયા છે.

દર વર્ષે મચ્છરજન્ય રોગોના કેસો સામે આવતા જ હોય છે, પણ આ વર્ષે મચ્છરજન્ય રોગોના કેસોમાં ગતવર્ષ કરતા નોંધપાત્ર વધારો થયો છે. અમદાવાદ મહાનગરપાલિકાની કામગીરી પર પણ અનેક સવાલો ઉભા થયા છે. જો મચ્છરોનો ઉપદ્રવ રોકવામાં યોગ્ય કામગીરી કરવામાં આવી હોત તો આ રોગચાળો આટલી હદે ન વકરે. લેબોરેટરીમાં દરરોજ મોટી સંખ્યામાં રીપોર્ટ પણ થઇ રહ્યા છે.

આ પણ વાંચો : GANDHINAGAR : જેઠા આહીર ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ બન્યા, વિધાનસભાનું ઉપાધ્યક્ષનું પદ પણ ભાજપ પાસે

આ પણ વાંચો : સોખડા સ્વામિનારાયણ મંદિરના નવા ગાદીપતિ તરીકે પ્રેમસ્વરૂપ સ્વામી નિમાયા

Follow Us:
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
g clip-path="url(#clip0_868_265)">