Ahmedabad : સાબરમતી સેન્ટ્રલ જેલના “જેલ ભજીયા હાઉસ”ની કાયાપલટ થશે

જેલના ભજીયાના દિવાના અમદાવાદીઓને હવે સ્વાદિષ્ટ ભજીયા સાથે એક નવો અનુભવ મળશે. કારણ કે, જેલ ભજીયા હાઉસનું થશે નવીનીકરણ. 100 માણસોની બેઠકક્ષમતા વાળી હોટેલ અને કોર્પોરેટ ક્ષેત્ર માટે તૈયાર થનારું મ્યુઝિયમ જેલ ભજીયા હાઉસને ચાર ચાંદ લગાવી દેશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 14, 2021 | 1:18 PM

Ahmedabad : “જેલના ભજીયા” આ નામ તો અમદાવાદીઓને ખબર જ હશે. પરંતુ સ્વાદ રસીયાઓને સાબરમતી સેન્ટ્રલ જેલ તરફથી મળવા જઇ રહ્યું છે એક નવું નજરાણું. જેલના ભજીયાના દિવાના અમદાવાદીઓને હવે સ્વાદિષ્ટ ભજીયા સાથે એક નવો અનુભવ મળશે. કારણ કે, જેલ ભજીયા હાઉસનું થશે નવીનીકરણ. 100 માણસોની બેઠકક્ષમતા વાળી હોટેલ અને કોર્પોરેટ ક્ષેત્ર માટે તૈયાર થનારું મ્યુઝિયમ જેલ ભજીયા હાઉસને ચાર ચાંદ લગાવી દેશે.

નવીનીકરણ બાદ જેલ હાઉસનો લુક કેવો હશે, તેની વાત કરીએ તો ત્રણ માળની ઇમારતમાં ગ્રાઉન્ડ ફ્લોર પર કેદીઓ દ્વારા તૈયાર કરાતી વસ્તુઓનો આકર્ષક સ્ટોર બનશે. પ્રથમ માળે જે સ્વાતંત્ર્ય સેનાનીએ જેલમાં સમય વિતાવ્યો છે, તેમની ઐતિહાસિક સ્મૃતિ સાથેનું મ્યુઝિયમ બનશે. બીજા માળે એક સાથે 100 માણસો જમી શકે તેવી વ્યવસ્થા સાથેની રેસ્ટોરન્ટ બનાવવામાં આવશે. આ રેસ્ટોરન્ટમાં મુલાકાતીઓને ગાંધી થાળીમાં સાત્વિક ભોજન પીરસવામાં આવશે.

એટલે કે, ઓવરઓલ જોવા જઇએ તો જેલ ભજીયા હાઉસને હેરિટેજ લૂક આપવામાં આવશે. અને હાલ તો આગામી એક વર્ષમાં આ પ્રોજેક્ટ પૂર્ણ કરવાનો નિર્ધાર જેલ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે.

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">