AHMEDABAD : ગુલબાઈ ટેકરાથી સરકારી વસાહત સુધીનાં માર્ગને “સ્વ. તારકભાઈ જનુભાઈ મહેતા માર્ગ” નામ અપાયું

Ahmedabad News : ગુલબાઈ ટેકરાથી સરકારી વસાહત સુધીનાં માર્ગનુ નામ ‘સ્વ. તારકભાઈ જનુભાઈ મહેતા માર્ગ’ નામાભિધાન કરવામાં આવ્યું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 20, 2021 | 11:26 PM

AHMEDABAD :અમદાવાદમાં ગુલબાઈ ટેકરાથી સરકારી વસાહત સુધીનાં માર્ગનું નામકરણ કરવામાં આવ્યું છે. આ માર્ગનું નામ ‘સ્વ. તારકભાઈ જનુભાઈ મહેતા માર્ગ’ નામાભિધાન કરવામાં આવ્યું છે.પશ્ચિમ ઝોનના સંસ્કાર-2 કોમ્પ્લેક્ષથી મૃદુલ પાર્ક, દસ બંગલા થઇ અનુપમા સોસાયટી પાસે ગુલબાઇ ટેકરા જતા રસ્તાને જોડતા માર્ગનું નામકરણ કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં હાજર રહેલા શહેરના મેયર કિરીટ પરમારે ટ્વીટમાં લખ્યું –

આજ રોજ ગુલબાઈ ટેકરાથી સરકારી વસાહત સુધીનાં માર્ગનુ નામ ‘સ્વ. તારકભાઈ જનુભાઈ મહેતા માર્ગ’ નામાભિધાન કર્યુ.

તો ડેપ્યુટી મેયર ગીતા પટેલે લખ્યું –

આજરોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પશ્ચિમઝોનના નવરંગપુરા વોર્ડમાં આંબાવાડી-પોલીટેકનીક રોડ ઉપર આવેલ પેરેડાઈઝ ટાવરની સામે આવેલ સંસ્કાર-2 કોમ્પલેક્ષ થી મૃદુલ પાર્ક ગવર્મેન્ટ ઓફિસર્સ કવાટર્સ (દસ બંગલા )થઈ મ્યુ. કોર્પો.ત્રિકોણીયા ગાર્ડન થઈ સ્ટેટ્સ રેસીડેન્સીથી અનુપમા સોસાયટી પાસે ગુલબાઈ ટેકરા જતા રસ્તાને જોડતા રસ્તાનું “સ્વ.તારક મહેતા માર્ગ” નામાભિધાન કરવામાં આવ્યું.

આ પણ વાંચો : “લાલ કિલ્લો અમારો છે” આવું કહેતી મહિલાની અરજી દિલ્હી હાઇકોર્ટે ફગાવી, જાણો શું છે સમગ્ર મામલો

આ પણ વાંચો : SURAT : વનિતા વિશ્રામ મહિલા વિશ્વવિદ્યાલય ખાતેના 10 દિવસીય ‘હુનર હાટ’નું સમાપન

Follow Us:
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
g clip-path="url(#clip0_868_265)">