AHMEDABAD : શહેરમાં કોલેરાના કેસોમાં ચિંતાજનક વધારો, જાન્યુઆરીથી જુલાઈ સુધીમાં કોલેરાના 59 કેસ નોંધાયા

Cholera Cases in Ahmedabad : કોલેરાનો સૌથી વધુ કેર લાંભા અને મણિનગરમાં છે. લાંભામાં સૌથી વધુ 24 કેસ છે, જ્યારે મણિનગરમાં 12 કેસ નોંધાયા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 10, 2021 | 9:50 AM

AHMEDABAD : શહેરમાં કોલેરાના કેસોમાં ચિંતાજનક વધારો થયો છે. અમદાવાદમાં ચાલુ વર્ષે સૌથી ગંભીર ગણાતા કોલેરાના 59 કેસ નોંધાયા છે.આટલી મોટી સંખ્યામાં કોલેરાના કેસ પહેલીવાર નોંધાયા છે.આશ્ચર્યની વાત એ છે કે કોર્પોરેશન દ્વારા એકપણ વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં નથી આવ્યો.આ કેસ કયા સમયગાળામાં નોંધાયા છે તે બાબત પણ ખાનગી રાખવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે, કોલેરાનો સૌથી વધુ કેર લાંભા અને મણિનગરમાં છે. લાંભામાં સૌથી વધુ 24 કેસ છે, જ્યારે મણિનગરમાં 12 કેસ નોંધાયા છે.આ વિસ્તારોમાં સૌથી વધુ પ્રદૂષિત પાણી આવતું હોવાનું સાબિત થઈ ગયું છે.

આ પણ વાંચો : PM MODI VISIT GUJARAT : 5 સપ્ટેમ્બરે PM MODI આવશે ગુજરાત, 8 હજાર કરોડના સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રોજેક્ટને લોન્ચ કરશે

આ પણ વાંચો : GUJARAT : 15 ઓગષ્ટથી BJPની રાજ્યવ્યાપી જન આશીર્વાદ યાત્રા, જે.પી.નડ્ડા સહીત ગુજરાતના કેન્દ્રીય મંત્રીઓ યાત્રામાં જોડાશે

Follow Us:
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
g clip-path="url(#clip0_868_265)">