Ahmedabad : શાળાઓ શરૂ કરવા અંગે કેબિનેટમાં કોઇ નિર્ણય નહીં, શાળા સંચાલકોમાં નારાજગી

ધોરણ 12ની SOP મુજબ ધોરણ 9, 10 અને 11ની શાળાઓ શરૂ કરવા સંચાલકો માંગ કરી રહ્યા છે. સુરતના સંચાલકોએ શનિવારથી સરકાર મંજૂરી નહીં આપે તો પણ ધોરણ 9થી 11ની શાળાઓ શરૂ કરવાની જાહેરાત કરી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 22, 2021 | 6:14 PM

Ahmedabad : શાળાઓ શરૂ કરવા કેબિનેટની બેઠકમાં કોઈ નિર્ણય ના લેવાતા સંચાલકો નારાજ થયા છે. રાજ્યમાં ધોરણ 12ની શાળાઓ શરૂ થતાં 9થી 11ની શાળાઓ શરૂ કરવા સંચાલક મંડળની માંગ હતી. ધોરણ 12ની SOP મુજબ ધોરણ 9, 10 અને 11ની શાળાઓ શરૂ કરવા સંચાલકો માંગ કરી રહ્યા છે. સુરતના સંચાલકોએ શનિવારથી સરકાર મંજૂરી નહીં આપે તો પણ ધોરણ 9થી 11ની શાળાઓ શરૂ કરવાની જાહેરાત કરી છે. ત્યારે આજે કેબિનેટની બેઠકમાં શાળાઓ શરૂ કરવા સરકારે કોઈ નિર્ણય ના લેતા ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલે જણાવ્યું હતું કે સરકારે શિક્ષણની ગુણવત્તાને બાજુ પર રાખી ઉજવણીને મહત્વ આપ્યું છે. સરકારે શિક્ષણની ગુણવત્તાને બાજુ પર રાખી ઉજવણી કરવાની જાહેરાત કરી એ દુઃખદ બાબત છે. રાજ્ય સરકારે સોમવારથી શાળાઓ શરૂ થાય તેવો નિર્ણય કરવા સંચાલક મંડળે માંગ કરી છે. સ્વિમિંગ પુલ અને ટ્યુશન કલાસીસ ખોલવામાં આવ્યા છે. ભાસ્કર પટેલે જણાવ્યું હતું કે સરકાર અને સંચાલકો સામસામે બાયો ચઢાવવાનો કોઈ મતલબ નથી. સરકારે શાળાઓ ખોલવાની જાહેરાત કરવી જોઈએ.

 

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">