Ahmedabad : જીવરાજ પાર્ક બ્રિજ છ દિવસ માટે બંધ રહેશે, વાહનચાલકો પરેશાન થશે

અમદાવાદમાં મેટ્રોનું અલગ અલગ જગ્યા પર કામ ચાલુ છે. તેમાં પણ જીવરાજ બ્રિજ પર મેટ્રો ટ્રેક માટેનો સ્લેબ ભરાવાનું ચાલુ હોવાથી જીવરાજ બ્રિજને 6 દિવસ માટે બંધ કરવામાં આવ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 01, 2021 | 11:23 PM

Ahmedabad : હવે જીવરાજ બ્રિજ ક્યાં સુધી બંધ રહેશે એની વાત. અમદાવાદમાં મેટ્રોનું અલગ અલગ જગ્યા પર કામ ચાલુ છે. તેમાં પણ જીવરાજ બ્રિજ પર મેટ્રો ટ્રેક માટેનો સ્લેબ ભરાવાનું ચાલુ હોવાથી જીવરાજ બ્રિજને 6 દિવસ માટે બંધ કરવામાં આવ્યો છે. જેને લઈ વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડશે. જોકે કામ ચાલુ હોવાથી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. જેથી વાહનચાલકોએ ફરીને જવું પડશે. નોંધનીય છેકે શહેરભરમાં મેટ્રો રેલને લઇને કામકાજ ચાલી રહ્યું છે. ત્યારે આ પહેલા પણ જીવરાજ પાર્ક બ્રિજને બંધ કરવામાં આવ્યો હતો. જેના કારણે વેજલપુર, જીવરાજ પાર્ક અને વાસણાના રહીશોને શિવરંજની જવા માટે ભારે અગવડો પડી હતી. ત્યારે ફરી છ દિવસ બ્રિજ બંધ રહેવાથી અનેક વાહનચાલકોને અગવડો ભોગવવી પડશે.

 

Follow Us:
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
g clip-path="url(#clip0_868_265)">