Ahmedabad : તહેવારો આવે અને મોંઘવારી લાવે, શ્રાવણ માસમાં ફરાળી વાનગીઓના ભાવમાં વધારો

શ્રાવણ માસમાં હાલ ફરાળી વાનગીઓના ભાવમાં વધારો થયો છે. જેમાં ફરાળી લોટ, ખાદ્ય તેલ તેમજ ફરાળી સામગ્રીઓના ભાવમાં વધારો થતાં વિવિધ વાનગીઓમાં ભાવ વધારો નોંધાયો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 12, 2021 | 4:41 PM

Ahmedabad : હાય રે ઘોર કળિયુગ આવ્યો છે. શ્રાવણ માસમાં જયારે લોકો ઉપવાસ કરતા હોય છે. ત્યારે કેટલાક લેભાગું વેપારીઓ ફરાળી વાનગીઓના ભાવોમાં વધારો કરીને બેઠા છે. જીહાં, શ્રાવણ માસમાં હાલ ફરાળી વાનગીઓના ભાવમાં વધારો થયો છે. જેમાં ફરાળી લોટ, ખાદ્ય તેલ તેમજ ફરાળી સામગ્રીઓના ભાવમાં વધારો થતાં વિવિધ વાનગીઓમાં ભાવ વધારો નોંધાયો છે. સામાન્ય દિવસ કરતા શ્રાવણ મહિનામાં ફરાળી વાનગીઓમાં 30 ટકા જેટલો વધારો નોંધવામાં આવ્યો છે, તો ફરાળી વાનગીઓની સાથે ફ્રૂટના ભાવમાં પણ ભાવ વધારો નોંધાયો છે. સાથે જ ફરાળી ખીચડી 300-350 રૂપિયા પ્રતિ કિલો, બફ વડા 260 -320 રૂપિયા કિલો, મોરૈયો 110-145 રૂપિયા પ્રતિ કિલો વેચાઇ રહ્યો છે. ત્યારે હવે લોકોને ફરાળમાં શું ખાવું તે પ્રશ્ન સતાવી રહ્યો છે.

 

 

આ પણ વાંચો : Gujarat માં પેટ્રોલિયમ ડિલર્સ એસોસિએશનનું અનોખું આંદોલન, ગુરુવારે ડેપો પરથી ઇંધણ નહિ ઉપાડાય

આ પણ વાંચો : ખેડૂતોની આવક વધારવામાં મદદ કરી રહી છે ‘દૂધ દુરંતો’, જાણો આ ટ્રેનની વિશેષતા

Follow Us:
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">