AHMEDABAD : આસારામનો 12 વર્ષથી ભાગતો ફરતો સાધક સંજુ વૈદ નાસિકથી ઝડપાયો

રાજુ ચાંદક આસારામ અને આસારામ આશ્રમ વિરુદ્ધ નિવેદનો આપતો હતો. જેના કારણે આસારામે પોતાના ફાયનાન્સરને રાજુ ચાંદકની સોપારી આપી તેની હત્યા કરવાના આદેશ આપ્યા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 03, 2021 | 4:55 PM

AHMEDABAD : આસારામ કેસમાં અમદવાદ ક્રાઈમબ્રાંચને મોટી સફળતા મળી છે. આસારામનો 12 વર્ષથી ભાગતો ફરતો સાધક સંજુ વૈદ ઝડપાઈ ગયો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે સંજુ વૈદ નાસિકથી ઝડપી પાડ્યો છે. સંજુ વૈદ રાજુ ચાંદક પર 3 રાઉન્ડ ફાયરિંગના કેસમાં વોન્ટેડ હતો. રાજુ ચાંદક આશારામ વિરૂદ્ધ બોલતો હોવાથી સંજુ વૈદે તેના પર ફાયરિંગ કર્યું હતું.

આ કેસની વિગત જોઈએ તો રાજુ ચાંદક આસારામ અને આસારામ આશ્રમ વિરુદ્ધ નિવેદનો આપતો હતો. જેના કારણે આસારામે પોતાના ફાયનાન્સરને રાજુ ચાંદકની સોપારી આપી તેની હત્યા કરવાના આદેશ આપ્યા હતા. આસારામની સૂચનાથી ફાયનાન્સર કે.ડી. પટેલે રાજુ ચાંદક હત્યા કરવા એક લાખ રૂપિયાની સોપારી આપી હતી. તારીખ 5 ડીસેમ્બર 2009 ના રોજ રાજુ ચાંદક બાપુનગરથી સાબરમતી તેના ઘરે જઈ રહ્યો હતો ત્યારે શાર્પ શૂટરે તેના પર ત્રણ રાઉન્ડ ફાયરીંગ કર્યું હતું અને ગંભીર ઈજાઓ પહોચાડી હતી.

આ કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પુરાવા એકત્ર કરી કે.ડી. પટેલની ધરપકડ કરી હતી, જયારે આ કેસમાં સંડોવાયેલો સંજુ વૈદ ફરાર થઇ ગયો હતો અને પોલીસથી બચવા ભાગતો ફરતો હતો.

Follow Us:
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">