બોટાદના AAPના ધારાસભ્ય ઉમેશ મકવાણાનો મોટો દાવો, હવે AAPના એકપણ ધારાસભ્ય ભાજપમાં નહીં જોડાય

ધારાસભ્ય ઉમેશ મકવાણાએ કહ્યું કે ભાજપમાં જોડાવવાની વાત બિલકુલ અફવા છે. અમે રાજનીતિ બદલવા આવ્યા છીએ ક્યારેય ભાજપમાં સામેલ નહીં થઈએ. તો જામજોધપુરના AAPના ધારાસભ્ય હેમંત ખવાએ પણ ભાજપમાં જવાની વાતને નકારીને કહ્યું કે મતદારો સાથે દ્રોહ ક્યારે નહીં કરું ઘરે બેસવાનું પસંદ કરીશ પણ ભાજપમાં નહી જોડાઉં.

Kinjal Mishra
| Edited By: | Updated on: Dec 19, 2023 | 9:51 PM

બોટાદના AAPના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ મોટો દાવો કરતા કહ્યું છે કે હવે AAPનો એક પણ ધારાસભ્ય ભાજપમાં જોડાશે નહીં. ધારાસભ્ય ઉમેશ મકવાણાએ ભાજપ પર આક્ષેપ લગાવ્યો કે ભાજપ વિપક્ષને દબાવવાનું કામ કરે છે, પરંતુ અમે કોઈ ભાજપમાં જોડાવવાના નથી.

આ પણ વાંચો ચિરાગ પટેલના રાજીનામા પાછળ રાજસ્થાન કનેક્શન ! અમિત ચાવડાએ કહ્યું- પ્રજાહિતને બાજુએ મૂકી આર્થિક હિતને મહત્વ આપ્યું

આ ઉપરાંત ધારાસભ્યે કહ્યું કે ભાજપમાં જોડાવવાની વાત બિલકુલ અફવા છે. અમે રાજનીતિ બદલવા આવ્યા છીએ ક્યારેય ભાજપમાં સામેલ નહીં થઈએ. તો જામજોધપુરના AAPના ધારાસભ્ય હેમંત ખવાએ પણ ભાજપમાં જવાની વાતને નકારીને કહ્યું કે મતદારો સાથે દ્રોહ ક્યારે નહીં કરું ઘરે બેસવાનું પસંદ કરીશ પણ ભાજપમાં નહી જોડાઉં.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
વરિયાળીનો સારો ભાવ ન મળતા નારાજગી ખેડૂતોમાં નારાજગી
વરિયાળીનો સારો ભાવ ન મળતા નારાજગી ખેડૂતોમાં નારાજગી
પાદરા ગામમાં ક્ષત્રિયોએ ભાજપ ઉમેદવારને પ્રચાર માટે ગામમાં ન આવવા દીધા
પાદરા ગામમાં ક્ષત્રિયોએ ભાજપ ઉમેદવારને પ્રચાર માટે ગામમાં ન આવવા દીધા
એક નહીં 1000 વાર માફી માગવી પડે તો પણ માંગીએ છીએઃ હર્ષ સંઘવી
એક નહીં 1000 વાર માફી માગવી પડે તો પણ માંગીએ છીએઃ હર્ષ સંઘવી
g clip-path="url(#clip0_868_265)">