Surat News : કાર રિવર્સ લેતા સ્કૂલ વાન ચાલકે ધ્યાન ન આપ્યુ, 5 વર્ષનું બાળક કચડાઇ જતા મોત, જુઓ Video

સુરત સિંગણપોર વિસ્તારમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે.  શારદા સ્કૂલના વિદ્યાર્થીઓને લઈને જઈ રહી હતી સ્કૂલ વાન સુરતના સિંગણપોર વિસ્તારમાં આવેલી સોસાયટી ખાતે સ્કૂલ વાન રિવર્સ લેતી વખતે અડફેટે આવતા 5 વર્ષના બાળકનું મોત નિપજ્યું હતું.

Baldev Suthar
| Edited By: | Updated on: Aug 08, 2024 | 11:04 AM

સુરત સિંગણપોર વિસ્તારમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે.  શારદા સ્કૂલના વિદ્યાર્થીઓને લઈને જઈ રહી હતી સ્કૂલ વાન સુરતના સિંગણપોર વિસ્તારમાં આવેલી સોસાયટી ખાતે સ્કૂલ વાન રિવર્સ લેતી વખતે અડફેટે આવતા 5 વર્ષના બાળકનું મોત નિપજ્યું હતું. શારદા સ્કૂલની વાન નંદનવન સોસાયટીમા બાળકોને લેવા ગઈ હતી. તે સમયે અકસ્માત સર્જાયો હતો.

સિંગણપોર પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, સિંગણપોર રોડ ખાતે આવેલ નંદનવન સોસાયટીમા પારસભાઈ નાહિગરા પરિવાર સાથે રહે છે. પારસભાઈ રત્નકલાકાર તરીકે નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના સંતાન પૈકી 5 વર્ષીય શ્લોક સોસાયટીમાં રમી રહ્યો હતો. તે સમયે શારદા સ્કૂલની વાન સોસાયટીમાં વિદ્યાર્થીઓને લેવા માટે આવી હતી.

વાન ચાલક વાન રિવર્સ લઈ રહ્યો હતો. તે સમયે વાનની પાછળ શ્લોક આવી ગયો હતો. જેથી તેનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. બનાવને પગલે સિંગણપોર પોલીસે વાન ચાલક સંજય ભગુભાઈ પટેલ (ઉ.વ 45, રહે. કતારગામ દરવાજા)ને ઝડપી પાડીને વધુ તપાસ હાથ ધરી હતી. અકસ્માતમાં પરિવારના એકના એક પુત્રના મોતથી શોકનો માહોલ સર્જાયો હતો.

Follow Us:
સુરતના ઉમરપાડામાં માત્ર 2 કલાકમાં ધમધોકાર 6.7 ઈંચ વરસાદ વરસ્યો
સુરતના ઉમરપાડામાં માત્ર 2 કલાકમાં ધમધોકાર 6.7 ઈંચ વરસાદ વરસ્યો
મેઘરાજા ફરી બોલાવશે ધબધબાટી ! અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
મેઘરાજા ફરી બોલાવશે ધબધબાટી ! અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
આ રાશિના જાતકોને આજે અચાનક આર્થિક લાભ થવાના સંકેત
આ રાશિના જાતકોને આજે અચાનક આર્થિક લાભ થવાના સંકેત
SVPI એરપોર્ટના ટર્મિનલ-2 પરની 'હલચલ વોલ' બની આકર્ષણનું કેન્દ્ર
SVPI એરપોર્ટના ટર્મિનલ-2 પરની 'હલચલ વોલ' બની આકર્ષણનું કેન્દ્ર
સુરત: પથ્થરમારાની ઘટના બાદ સૈયદપુરામા ગેરકાયદે મિલકતો પર ફર્યુ બુલડોઝર
સુરત: પથ્થરમારાની ઘટના બાદ સૈયદપુરામા ગેરકાયદે મિલકતો પર ફર્યુ બુલડોઝર
ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટનામાં મોટો ખુલાસો, તમામ આરોપી સગીર વયના
ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટનામાં મોટો ખુલાસો, તમામ આરોપી સગીર વયના
Surat : પથ્થરમારો કરનારાઓને પોલીસે તેમના ઘરના તાળા તોડી બહાર કાઢ્યા
Surat : પથ્થરમારો કરનારાઓને પોલીસે તેમના ઘરના તાળા તોડી બહાર કાઢ્યા
Vadodara : અલગ અલગ વિસ્તારોમાં ગણેશ મંડળની મૂર્તિ ખંડિત કરવાની 3 ઘટના
Vadodara : અલગ અલગ વિસ્તારોમાં ગણેશ મંડળની મૂર્તિ ખંડિત કરવાની 3 ઘટના
આજે સુરતમાં યોજાશે શાંતિ સમિતિની બેઠક
આજે સુરતમાં યોજાશે શાંતિ સમિતિની બેઠક
શાંતિ ભંગ.. સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારો, અત્યાર સુધીમાં 33ની ધરપકડ
શાંતિ ભંગ.. સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારો, અત્યાર સુધીમાં 33ની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">