ગીર સોમનાથ: નાળિયેરીમાં સફેદ માખીના ઉપદ્રવથી ખેડૂતો પરેશાન, આર્થિક નુકસાનની ચિંતા

ગીર સોમનાથ જીલ્લો સાનુકૂળ જમીન અને હવામાનના કારણે લીલા નાળિયેરનો ગઢ ગણાય છે. પણ આ બાગાયતી પાકને પણ જાણે કોઈની નજર લાગી ગઈ. નાળિયરના બગીચાના માલીકો હાલ એક એવા દુશ્મનથી પરેશાન છે, જે નાળિયેરીને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડે છે.

| Updated on: Feb 09, 2021 | 10:37 AM

ગીર સોમનાથ જીલ્લો સાનુકૂળ જમીન અને હવામાનના કારણે લીલા નાળિયેરનો ગઢ ગણાય છે. પણ આ બાગાયતી પાકને પણ જાણે કોઈની નજર લાગી ગઈ. નાળિયરના બગીચાના માલીકો હાલ એક એવા દુશ્મનથી પરેશાન છે, જે નાળિયેરીને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડે છે. જેને કારણે ખેડૂતોને મોટું નુકસાન થવાની ભીતિ છે. નાળિયેરીમાં સફેદ માખીનો રોગ આવી જતા ખેડૂતો ચિંતામાં છે. આ રોગને કારણે નાળિયેરમાં સફેદ ફૂગ આવી જાય છે અને તેને કારણે નાળિયેર કાળા પડી જાય છે. જેનો નાશ કરવા ખેડૂતો અથાગ પ્રયત્નો કરી રહ્યા છે પણ આ રોગનો ઉપદ્રવ હજી ઓછો નથી થયો.

Follow Us:
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
g clip-path="url(#clip0_868_265)">