Gandhinagar : TAT-2ના ઉમેદવારો પહોંચ્યા સચિવાલય, ભરતી કરવાની ઉમેદવારોની માગ

Gandhinagar : ટાટ-2ના ઉમદવારો સચિવાલય ખાતે પહોંચ્યા છે. અહીં, ટાટના ઉમેદવારો ભરતી કરવાની માગ કરી રહ્યા છે.

| Updated on: Feb 15, 2021 | 12:44 PM

Gandhinagar : ટાટ-2ના ઉમદવારો સચિવાલય ખાતે પહોંચ્યા છે. અહીં, ટાટના ઉમેદવારો ભરતી કરવાની માગ કરી રહ્યા છે.આ અંગે સરકારને ઉમેદવારોએ અનેક રજુઆતો કરી છે. પરંતુ, યોગ્ય નિરાકરણ નહીં આવતા ફરી ઉમેદવારો સચિવાલય પહોંચ્યા છે. ઉમેદવારો ખાલી જગ્યાઓ તાકિદે ભરવા માગ કરી છે. ઉમેદવારોએ મીડિયા સમક્ષ પોતાની વ્યથા ઠાલવી છે. જુઓ આ વીડિયો

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">