Junagadhમાં પ્રાચીન શિવરાત્રીના મેળાનો વિધિવત પ્રારંભ, મેળો માત્ર સાધુ સમાજ માટે, સામાન્ય લોકો ભાગ નહી લઈ શકે
Junagadhમાં પ્રાચીન પરંપરા મુજબ જૂનાગઢ (Junagadh) શિવરાત્રી મેળાનો રવિવારથી વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે. વિધિવત મેળાની શરૂઆતમાં ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું.
Junagadhમાં પ્રાચીન પરંપરા મુજબ જૂનાગઢ (Junagadh) શિવરાત્રી મેળાનો રવિવારથી વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે. વિધિવત મેળાની શરૂઆતમાં ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે કોરોના મહામારીમાં સામાન્ય લોકોને નહિ આવવું આ મેળો માત્ર સાધુ સંતો માટે છે. પ્રથમ દિવસથી હવે નાગા સાધુ અને ત્રણે અખાડાના સાધુઓ પૂજા વિધિ કરશે અને રવેડી કાઢવામાં આવશે તંત્રના નિર્ણય સાથે સાધુ સંતોએ પણ કોરોના ગાઈડલાઈનનું પાલન કરશે.
Latest Videos
Latest News