BUDGET 2021 : મુંબઇના સોના-ચાંદીના વેપારીઓની શું છે બજેટ પર આશા-અપેક્ષા ?

BUDGET 2021 : દેશની આર્થિક રાજધાની મુંબઈના સોના-ચાંદીના વેપારીઓ આવનારા બજેટમાં ઘણી આશાઓ લઈને બેઠા છે.

| Updated on: Jan 30, 2021 | 5:18 PM

BUDGET 2021 : દેશની આર્થિક રાજધાની મુંબઈના સોના-ચાંદીના વેપારીઓ આવનારા બજેટમાં ઘણી આશાઓ લઈને બેઠા છે. વેપારીઓને આશા છે કે આ વખતે સરકાર તેમની માગણીઓને વાચા આપશે. દેશમાં વર્ષ દરમિયાન 800થી 850 ટન સોનુ ઈમ્પોર્ટ થઈ રહ્યું છે. સોનાનું મોટું માર્કેટ છે. ત્યારે સોનાના વેપારને વધુ વેગ આપવા અને ગોલ્ડ સ્મગલિંગ અટકાવવા સરકારે શું પગલાં લેવા જોઈએ? આ અંગે મુંબઈના ઝવેરી માર્કેટના વેપારીઓ શું કહે છે? તેમની પાસેથી જ સાંભળીએ.

 

Follow Us:
રાજકોટના ગોખલાણા ગામમાં 400થી વધુ લોકોને પોઈઝનિંગની
રાજકોટના ગોખલાણા ગામમાં 400થી વધુ લોકોને પોઈઝનિંગની
PM Modi Gujarat Visit : જામનગરમાં 2 મેના રોજ PM મોદીની જાહેરસભા
PM Modi Gujarat Visit : જામનગરમાં 2 મેના રોજ PM મોદીની જાહેરસભા
Weather News : કાળઝાળ ગરમીથી નહીં મળે રાહત, હીટવેવની આગાહી
Weather News : કાળઝાળ ગરમીથી નહીં મળે રાહત, હીટવેવની આગાહી
આ રાશિના જાતકોને ધનલાભની મોટી શક્યતા
આ રાશિના જાતકોને ધનલાભની મોટી શક્યતા
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">