Ahmedabad: કોરોના પોઝિટિવ દર્દીના પરિવાર માટે નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા, ભાજપ યુવા મોરચા દ્વારા શરૂ કરાઈ ટીફિન સેવા

અમદાવાદમાં ભાજપ યુવા મોરચા દ્વારા ટિફીન સેવા શરૂ કરાઈ છે. વસ્ત્રાપુર બાદ પાલડી વિસ્તારમાં ભાજપ યુવા મોરચા તથા સામાજિક સંસ્થા દ્વારા નિઃશુલ્ક ટિફીન સેવા શરૂ કરાઈ છે.

| Updated on: Apr 29, 2021 | 2:09 PM

અમદાવાદમાં ભાજપ યુવા મોરચા દ્વારા ટિફીન સેવા શરૂ કરાઈ છે. વસ્ત્રાપુર બાદ પાલડી વિસ્તારમાં ભાજપ યુવા મોરચા તથા સામાજિક સંસ્થા દ્વારા નિઃશુલ્ક ટિફીન સેવા શરૂ કરાઈ છે. જે પરિવારમાં વ્યક્તિ કોરોના પોઝિટિવ હોવાથી ક્વોરન્ટાઈન હોય તેમના માટે આ સેવા શરૂ કરાઈ છે. લોકોને ટિફીન પહોંચાડવા માટે 10 ટીમો બનાવાઈ છે.

 

આ પણ વાંચો: કોરોના સંકટને જોતા ચાર ધામની યાત્રા રદ, ઉત્તરાખંડ સરકારે લીધો નિર્ણય

Follow Us:
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
g clip-path="url(#clip0_868_265)">