કોરોના સંકટને જોતા ચાર ધામની યાત્રા રદ, ઉત્તરાખંડ સરકારે લીધો નિર્ણય

રાજ્યમાં કોરોનાની વિકટ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ઉત્તરાખંડ સરકારે આ વર્ષે ચારધામની યાત્રા રદ કરી છે.

| Updated on: Apr 29, 2021 | 1:25 PM

સમગ્ર દેશમાં કોરોનાની ગંભીર સ્થિતિ છે અને ઉત્તરાખંડ પણ તેમાંથી બાકાત નથી. રાજ્યમાં કોરોનાની વિકટ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ઉત્તરાખંડ સરકારે આ વર્ષે ચારધામની યાત્રા રદ કરી છે. મુખ્યમંત્રી તીરથ સિંહ રાવતે કહ્યું કે, ચાર ધામમાં મંદિરના પૂજારીઓને જ ફક્ત પૂજા વિધિ કરવા માટે મંજૂરી રહેશે.

 

આ પણ વાંચો: Ahmedabad: રેમડેસિવિર ઇન્જેક્શનનું વધુ એક કૌભાંડ SOGએ ઝડપ્યું, ઝાયડ્સ બાયોટેક પાર્ક કંપનીના કર્મચારી સહિત 3 લોકોની ધરપકડ 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">