VIDEO: અષાઢ મહિનાની પૂનમ એટલે ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુપૂજનની સાચી રીત વિશે જાણો

અષાઢ મહિનાની પૂનમ એટલે ગુરુ પૂર્ણિમાનું પાવન પર્વનું ભારતીય શાસ્ત્રોક્ત પરંપરામાં આગવું મહત્વ છે. અમદાવાદના જગન્નાથ મંદિર, કાલુપુર, અને શાહીબાગ સ્વામિનારાયણ મંદિર સહિત અનેક મોટા મંદિરોમાં ગુરૂ પૂનમનું પાવન પર્વ રંગેચંગે ઉજવાઈ છે. આજના પાવન પ્રસંગે ગૂરૂના દર્શન અને પૂજન કરીને શ્રદ્ધાળુઓ ધન્યતા અનુભવશે. આ પણ વાંચોઃ VIDEO: કાંકરિયામાં રાઈડ દુર્ઘટનામાં બે લોકોનાં મોત બાદ […]

VIDEO: અષાઢ મહિનાની પૂનમ એટલે ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુપૂજનની સાચી રીત વિશે જાણો
Follow Us:
| Updated on: Jul 15, 2019 | 5:42 PM

અષાઢ મહિનાની પૂનમ એટલે ગુરુ પૂર્ણિમાનું પાવન પર્વનું ભારતીય શાસ્ત્રોક્ત પરંપરામાં આગવું મહત્વ છે. અમદાવાદના જગન્નાથ મંદિર, કાલુપુર, અને શાહીબાગ સ્વામિનારાયણ મંદિર સહિત અનેક મોટા મંદિરોમાં ગુરૂ પૂનમનું પાવન પર્વ રંગેચંગે ઉજવાઈ છે. આજના પાવન પ્રસંગે ગૂરૂના દર્શન અને પૂજન કરીને શ્રદ્ધાળુઓ ધન્યતા અનુભવશે.

આ પણ વાંચોઃ VIDEO: કાંકરિયામાં રાઈડ દુર્ઘટનામાં બે લોકોનાં મોત બાદ કોંગ્રેસે મેયરનું રાજીનામું માગ્યું

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ભારતીય શાસ્ત્રો અનુસાર ગુરુ એટલે અંધકાર કે અજ્ઞાન દૂર કરીને પ્રકાશ તરફ લઈ જાય તે ગુરુ છે. મહારાષ્ટ્રના પ્રસિદ્ધ તીર્થધામ શિરડી સાંઈબાબાના મંદિરે પણ ગુરૂના દર્શન કરવા મોટી સંખ્યામાં દેશ-વિદેશમાંથી ભક્તો પહોંચશે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં પણ ગુરુ પૂર્ણિમાની ઉજવણીનું ખાસ મહત્વ હોય છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

Latest News Updates

તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
g clip-path="url(#clip0_868_265)">