પવિત્ર ધનુર્માસમાં બોટાદના સાળંગપુરમાં શ્રીકષ્ટભંજન દેવને અન્નકૂટ ધરાવાયો

બોટાદના સાળંગપુરમાં હનુમાનજીને 51 પ્રકારના ધાન્યમાંથી બનેલા રોટલા, 30 પ્રકારના શાક   પવિત્ર ધનુર્માસની શરૂઆત થતાંની સાથે જ સાળંગપુર ધામ ધમધમી રહ્યું છે. આ પવિત્ર મહિનાના શનિવારે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને વિશેષ અન્નકૂટ ધરવામાં આવ્યો. કોઠારી વિવેકસાગર સ્વામીના જણાવ્યા મુજબ કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરના ઈતિહાસમાં પહેલીવાર દાદાને 51 પ્રકારના ધાન્યમાંથી બનેલા રોટલાનો થાળ ધરવામાં આવ્યો છે. જેમાં શક્કરિયા, […]

Utpal Patel
| Edited By: | Updated on: Jan 16, 2021 | 3:49 PM

બોટાદના સાળંગપુરમાં હનુમાનજીને 51 પ્રકારના ધાન્યમાંથી બનેલા રોટલા, 30 પ્રકારના શાક

 

પવિત્ર ધનુર્માસની શરૂઆત થતાંની સાથે જ સાળંગપુર ધામ ધમધમી રહ્યું છે. આ પવિત્ર મહિનાના શનિવારે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને વિશેષ અન્નકૂટ ધરવામાં આવ્યો. કોઠારી વિવેકસાગર સ્વામીના જણાવ્યા મુજબ કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરના ઈતિહાસમાં પહેલીવાર દાદાને 51 પ્રકારના ધાન્યમાંથી બનેલા રોટલાનો થાળ ધરવામાં આવ્યો છે. જેમાં શક્કરિયા, ટામેટાં, લાલ જુવાર, મઠ, મૂળાની ભાજી,પોંક, રાગી, નાયલી અને કોંગ સહિતના રોટલાનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો. રોટલાની સાથેસાથે 30 પ્રકારના શાક, અવનવા મિષ્ઠાન, દહીં, છાશ સહિતના વ્યંજનો ધરાવવામાં આવ્યા. આ બધા જ વ્યંજન ભક્તોએ પોતાના ઘરેથી જ મોકલાવ્યા હતા. આ નિમિત્તે મંદિરના ગર્ભગૃહને વિશેષ રીતે સજાવવામાં આવ્યું હતું. દાદાને રજવાડી વાઘા પહેરાવી વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. મંદિરમાં થઈ રહેલા ગ્રામ્ય સંસ્કૃતિના દર્શન અઠવાડિયાની મહેનતનું પરિણામ છે. એટલું જ નહીં ભગવાન સ્વામિનારાયણ રોટલા બનાવતા હોય એવી ઝાંખીઓ પણ મૂકવામાં આવી હતી. કોરોના સંકટને કારણે હરિભક્તોએ ઓનલાઈન અને રૂબરૂ દર્શનનો લ્હાવો લીધો હતો.

Follow Us:
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">