શું અશ્વસ્થામા નર્મદા પરિક્રમાવાસીઓને રસ્તામાં મળે છે? કયા શિવલીંગની પૂજા કરવા વહેલી સવારે પહોંચે છે તે, સત્ય જાણવા જુઓ વીડિયો

આજે અમે તમને જણાવીશું કે એ 7 મહાત્માઓ કે જેને અમરત્વનું વરદાન કે પછી અશ્વસ્થામા કે જેને શ્રાપ મળ્યો હતો જેવા ચિરંજીવીઓ જીવિત છે ખરા ? જીવિત છે તો પછી ક્યાં છે અને કોને મળે છે ? આ વાર્તામાં પણ ખાસ કરીને અશ્વસ્થામાને લઈને સૌથી વધુ લોકવાયકા એ જાણવા મળે છે કે જે નર્મદા પરિક્રમાએ જનારાને ક્યારેક મળી આવે છે. કોઈ જંગલમાં રસ્તો ભુલો પડે છે તો તે બતાવ્યાની કિવદંતિઓ સાંભળવામાં આવે છે. 

| Updated on: Dec 01, 2023 | 4:01 PM

ભારતમા હિંદુ ધર્મ અને ચતેની સંકળાયેલા ગ્રંથ, પ્રસંગો આજે પણ એટલા જ જાણે જીવિત હોય તેમ લાગે છે. હજારો વર્ષો પહેલા રામાયણની વાત હોય કે પછી મહાભારતની વાત જેની સંકળાયેલા મહાત્માઓ આજના કળિયુગમાં પણ શ્રદ્ધાળુઓના માનસપટલ પર છવાયેલા રહ્યા છે. સૌથી મોટી વાત એ છે કે આ ધર્મગ્રંષ સંકળાયેલી એક વાત કે જે સહું કોઈ જાણવા માગે છે તે છે અમરત્વ પામેલા મહાત્માઓ વિશે.

આજે અમે તમને જણાવીશું કે એ 7 મહાત્માઓ કે જેને અમરત્વનું વરદાન કે પછી અશ્વસ્થામા કે જેને શ્રાપ મળ્યો હતો જેવા ચિરંજીવીઓ જીવિત છે ખરા ? જીવિત છે તો પછી ક્યાં છે અને કોને મળે છે ? આ વાર્તામાં પણ ખાસ કરીને અશ્વસ્થામાને લઈને સૌથી વધુ લોકવાયકા એ જાણવા મળે છે કે જે નર્મદા પરિક્રમાએ જનારાને ક્યારેક મળી આવે છે. કોઈ જંગલમાં રસ્તો ભુલો પડે છે તો તે બતાવ્યાની કિવદંતિઓ સાંભળવામાં આવે છે.

જો કે ખરેખરમાં આજે અશ્વસ્થામા છે ક્યાં? માથા પરથી મણી કાઢી લીધા બાદ લોહી રિસતી હાલતમા તે ક્યાં જોવા મળે છે? એ કઈ જગ્યા પર શિવલિંગ છે કે જેની પૂજા માટે બ્રહ્મ મુહૂર્તમા તે જાતે પોંહચે છે. અને કોને તેમણે શબ્દવેધી બાંણ ચલાવતા શિખવાડ્યું હતું. જુઓ આમારા આ સ્પેશ્યલ વિડિયોમાં જેમાં તમને જાણવા મળશે સત્યતા કે અશ્વસ્થામા જીવિત છે?

Follow Us:
અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા
અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ
PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ
અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી 2 લોકોની ધરપકડ
અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી 2 લોકોની ધરપકડ
સાવલી ગામ પાસેના અકસ્માતમાં મોતનો આંક 7 થયો
સાવલી ગામ પાસેના અકસ્માતમાં મોતનો આંક 7 થયો
g clip-path="url(#clip0_868_265)">