AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhakti : પોતાના સૌથી મોટા ભક્ત હનુમાનજીને વધ કરવા માટે ખુદ શ્રીરામને કેમ આવવું પડ્યું? વાંચો આ પોસ્ટ

Hasmukh Ramani
| Edited By: | Updated on: Feb 03, 2021 | 8:29 AM

Bhakti : હિન્દુ ધર્મના મહાન પુસ્તક રામાયણની કથાથી બધા જ લોકો પરિચિત છે. લોકો જાણે છે કે હનુમાનજી ભગવાન શ્રી રામના સૌથી મોટા અને પ્રિય ભક્ત છે. એક એવી ઘટના બની કે ભગવાન શ્રી રામ હનુમાનજીને મારવા તૈયાર થયા અને હનુમાનજીનું મૃત્યુ ન થયું તો શ્રી રામે તેમના પર બ્રહ્માસ્ત્રથી પ્રહાર કર્યો

Bhakti : હિન્દુ ધર્મના મહાન પુસ્તક રામાયણની કથાથી બધા જ લોકો પરિચિત છે. લોકો જાણે છે કે હનુમાનજી ભગવાન શ્રી રામના સૌથી મોટા અને પ્રિય ભક્ત છે. એક એવી ઘટના બની કે ભગવાન શ્રી રામ હનુમાનજીને મારવા તૈયાર થયા અને હનુમાનજીનું મૃત્યુ ન થયું તો શ્રી રામે તેમના પર બ્રહ્માસ્ત્રથી પ્રહાર કર્યો. ચાલો જાણીએ કે એવું શું થયું કે ભગવાન રામને તેમના પ્રિય ભક્તને મૃત્યુંદંડની સજા કરવી પડી.

આગળની કથા જુઓ આ વીડિયોમાં

g clip-path="url(#clip0_868_265)">