નવરાત્રીમાં કચ્છનું આશાપુરા માતાજીનું મંદિર રહેશે બંધ, કોરોનાના પગલે મંદિર બંધ રાખવાનો લેવાયો નિર્ણય

કોરોનાનું સંક્રમણ ના વધે તે માટે કચ્છમાં માતાના મઢ તરીકે જાણીતા મા આશાપુરા માતાનું મંદિર ભક્તો માટે રહેશે બંધ. કચ્છ જિલ્લાના પ્રાંત અધિકારી સાથે યોજાયેલી બેઠકમાં મા આશાપુરાનું  મંદિર આગામી 13થી 25 ઓક્ટોબર સુધી બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.  મહત્વનું છે કે દર વરસે નવરાત્રીમાં લાખોની સંખ્યામાં ભક્તો પગપાળા મંદિરમાં દર્શનાર્થે ઉમટી પડે છે. આ […]

Utpal Patel
| Edited By: | Updated on: Jan 16, 2021 | 4:02 PM

કોરોનાનું સંક્રમણ ના વધે તે માટે કચ્છમાં માતાના મઢ તરીકે જાણીતા મા આશાપુરા માતાનું મંદિર ભક્તો માટે રહેશે બંધ. કચ્છ જિલ્લાના પ્રાંત અધિકારી સાથે યોજાયેલી બેઠકમાં મા આશાપુરાનું  મંદિર આગામી 13થી 25 ઓક્ટોબર સુધી બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.  મહત્વનું છે કે દર વરસે નવરાત્રીમાં લાખોની સંખ્યામાં ભક્તો પગપાળા મંદિરમાં દર્શનાર્થે ઉમટી પડે છે.

આ પણ વાંચોઃભાવનગરના શિહોર પંથકમાં ભારે વરસાદ, થોરાળી ડેમ થયો ઓવરફલો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Follow Us:
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">