Banaskantha: વડગામના મેમદપુર ગામનો જવાન ફરજ દરમિયાન શહિદ, ભેખડ ધસી પડતા સર્જાઈ હતી દુર્ઘટના

Banaskantha : Indian Armyમાં ફરજ બજાવતા જશવંતસિંહ રાઠોડ (Sahid Jashvant Sinh Rathod) જમ્મુ કાશ્મીર (Jammu & Kashmir)ના પીંછવાડામાં ભેખડ ધસી પડવાની દુર્ઘટનામાં ફરજ દરમ્યાન શહિદ થયા હતા. 

Rahul Vegda
| Edited By: | Updated on: Jun 13, 2021 | 9:56 PM

Banaskantha: વડગામ તાલુકાના મેમદપુર (Memadpur) ગામનો જવાન ફરજ દરમિયાન શહિદ થયાના સમાચાર આવ્યા છે. Indian Armyમાં ફરજ બજાવતા જશવંતસિંહ રાઠોડ (Sahid Jashvant Sinh Rathod) જમ્મુ કાશ્મીર (Jammu & Kashmir)ના પીંછવાડામાં ભેખડ ધસી પડવાની દુર્ઘટનામાં ફરજ દરમ્યાન શહિદ થયા હતા.

 

બનાસકાંઠાના વડગામ તાલુકાના મેમદપુર (Memadpur) ગામના જવાન ફરજ દરમિયાન શહિદ થનાર જવાન જશવંતસિંહના સમાચાર સાંભળતાની સાથે જ પરિવાર સહિત ગામ લોકોમાં ઘેરા શોકમાં સારી પડ્યા છે.

 

Indian Armyમાં ફરજ બજાવતા જશવંતસિંહ રાઠોડ (Sahid Jashvant Sinh Rathod) જમ્મુ કાશ્મીર (Jammu & Kashmir)ના પીંછવાડામાં ભેખડ ધસી પડવાથી દુર્ઘટનામાં ફરજ દરમ્યાન શહિદ થયા હતા. ઈન્ડિયન આર્મી જવાનનો પાર્થિવ દેહ વતન લઈ આવશે અને ઈન્ડિયન આર્મી તરફથી પૂરા માન-સમ્માન સાથે ગાર્ડ ઓફ ઓનર આપીને અંતિમ વિધિ કરવામાં આવશે.

 

આ પણ વાંચો : AHMEDABAD : લૂંટેરા દુલ્હાનું કારસ્તાન, પત્નીના દાગીના લઇ દગાબાદ પતિ થયો રફુચક્કર

Follow Us:
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">