વીડિયો: નકલી કચેરી કૌભાંડ કેસમાં આરોપી અંકિત સુથારના 5 દિવસના રિમાન્ડ મંજૂર

છોટાઉદેપુરના પૂર્વ પ્રાયોજના વહીવટદાર પણ શંકાના ઘેરમાં છે. પોલીસે પૂર્વ પ્રયોજના અધિકારી વી સી. ગામીતની પણ પૂછપરછ કરી છે. જ્યારે ત્રીજા આરોપી અંકિત સુથારને કોર્ટમાં રજૂ કરી 5 દિવસના રિમાન્ડ એસઆઈટીએ મેળવ્યા છે. સંદીપ રાજપૂત અને અબુબકર સૈયદે સરકારને ચુનો લગાડીને 4 કરોડથી વધારે નાણા પડાવ્યા હતા

| Updated on: Nov 04, 2023 | 9:56 AM

છોટાઉદેપુરમાં નકલી સરકારી કચેરી કૌભાંડ મામલે છોટાઉદેપુર પોલીસની SIT દ્વારા તપાસ અને પૂછપરછ કરવામાં આવી રહી છે. આ કડીમાં છોટાઉદેપુરના પૂર્વ પ્રાયોજના વહીવટદાર પણ શંકાના ઘેરમાં છે. પોલીસે પૂર્વ પ્રયોજના અધિકારી વી સી. ગામીતની પણ પૂછપરછ કરી છે. જ્યારે ત્રીજા આરોપી અંકિત સુથારને કોર્ટમાં રજૂ કરી 5 દિવસના રિમાન્ડ એસઆઈટીએ મેળવ્યા છે.

નકલી એન્જીનીયર સંદીપ રાજપૂતની મંજૂર કરાયેલી દરખાસ્તો માંથી 27 દરખાસ્તો વાળા કામોના સ્થળની એસઆઈટી દ્વારા તપાસ કરવામાં આવી હતી. સંદીપ રાજપૂત અને અબુબકર સૈયદના વડોદરાની વિવિધ બેંકોના અકાઉન્ટની પણ તપાસ કરવામાં આવી રહી છે.

મહત્વનું છે કે સંદીપ રાજપૂત અને અબુબકર સૈયદે સરકારને ચુનો લગાડીને 4 કરોડથી વધારે નાણા પડાવ્યા હતા, આ લોકોએ આદીવાસીઓને પણ છોડ્યા નહોતા તેમને આદીવાસીઓ પાસેથી પણ 5 લાખથી વધારે રકમ લીધી હતી.

આ પણ વાંચો: વીડિયો: છોટાઉદેપુર નકલી સરકારી કચેરી કેસમાં નવા ખુલાસા, નકલી ઈજનેર સંદીપ રાજપૂતના તપાસમાં વધુ બેન્ક એકાઉન્ટ મળ્યા

છોટાઉદેપુર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

(Input Credit: Makbul Mansuri)

Follow Us:
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
g clip-path="url(#clip0_868_265)">