Agniveer : દેશમાં અગ્નિપથ યોજના સામે ઉગ્ર વિરોધ વચ્ચે છલકાયુ યુવાનોનું દર્દ, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો વીડિયો
ભારતની કેન્દ્ર સરકારે હાલમાં જ સેનામાં ભરતી માટે એક નવી યોજના શરૂ કરી છે, જેનુ નામ છે અગ્નિપથ યોજના (Agnipath Scheme). આ યોજનાના કેટલાક નિયમોને કારણે સેનામાં જોડાવા ઈચ્છતા દેશભરના ઘણા યુવાનોએ જોરદાર વિરોધ્ધ પ્રદર્શન શરુ કર્યુ છે.
દેશની જનતા માટે સરકાર નવી નવી યોજનાઓ લાવતી હોય છે. દેશમાં ઘણીવાર એવુ બને છે કે તે યોજનાના કેટલાક નિયમો કેટલાક લોકોને પંસદ નથી આવતા. અને તેનો વિરોધ્ધ ચાલુ થયો છે, જે ધીરે ધીરે ભારે હિંસામાં ફેરવાઈ ગયો છે. ભારતની કેન્દ્ર સરકારે હાલમાં જ સેનામાં ભરતી માટે એક નવી યોજના શરૂ કરી છે, જેનુ નામ છે અગ્નિપથ યોજના (Agnipath Scheme). આ યોજનાના કેટલાક નિયમોને કારણે સેનામાં જોડાવા ઈચ્છતા દેશભરના ઘણા યુવાનોએ જોરદાર વિરોધ પ્રદર્શન શરુ કર્યુ છે. આ પ્રદર્શનના ઘણા વીડિયો વાયરલ થયા છે.
આ વિરોધ પ્રદર્શનમાં પ્રદર્શનકારીઓ દેશની સંપતિને નુકશાન પહોંચાડી રહ્યા છે. પ્રદર્શનકારીઓએ ઘણી ટ્રેનો પણ સળગાવી દીધી છે. પ્રદર્શનને કારણે પૂર્વ મધ્ય રેલવે દ્વારા ઘણી ટ્રેનોને રદ્દ કરવામાં આવી છે અથવા તેમના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે. ખરેખર, યુવાનોમાં સૌથી વધુ ગુસ્સો એ વાતનો છે કે અગ્નિપથ યોજના દ્વારા સેનામાં માત્ર 4 વર્ષ માટે જ નોકરી મળશે તે છે. યુવાનોનું કહેવુ છે કે સેનામાં જોડાવા માટે વર્ષોથી મહેનત કરે છે, તો પછી માત્ર 4 વર્ષની જ સેવા શા માટે ? સોશિયલ મીડિયા પર #agnipathrecruitmentscheme અને #agniveer હેશટેગ ટ્રેડમાં છે. જેમાં લોકો પ્રદર્શનને લગતા વીડિયો પણ શેર કરી રહ્યા છે. લોકો આ મામલે પોતાના વિચારો પણ મુકી ટ્વિટર પર શેર કરી રહ્યા છે.
સોશિયલ મીડિયા પર છલકાયુ યુવાનોનું દર્દ
Listen carefully what this brother is saying because it is not only his voice but it is the voice of millions of people.🔥 JAI HIND 🇮🇳#अग्निवीर #Agnipath #AgnipathRecruitmentScheme #Agniveer #AgnipathScheme pic.twitter.com/4HbP0P4GaS
— Gaurav Gehlot (@GauravGehlot007) June 17, 2022
How can you become a Public Servant after destroying Public Property?#AgnipathRecruitmentScheme #अग्निवीर pic.twitter.com/FVvqPATNF1
— Hatim – Yemen Ka Shehzaada (@Hatim_YKS) June 17, 2022
Somewhere in Himachal Pradesh
These army aspirants are demanding conduct of exams of Bharti which has been canceled #अग्निवीर pic.twitter.com/kDTY1e63IZ
— अभिमन्यु राणा (@invincible9123) June 17, 2022
#Agniveer The worst step taken by government. Destroyed life of lakh’s of young boys🥺💔 Students angry against #AgnipathScheme in purnea ( Bihar )#अग्निवीर #boycottangnipath #AgnipathRecruitmentScheme pic.twitter.com/GDZs13KpNQ
— Abhinav K. Roy💫 (@abhinavkroy_) June 17, 2022
I support #अग्निवीर program ! pic.twitter.com/LmgRO5AMoz
— Raj Upadhyay ®️ (@Raj_Upadhyay_IN) June 17, 2022