TMKOC : જુની અંજલિ ભાભી શોમાં પાછી ફરશે? Sunayana Fozdar એ આપ્યો જવાબ

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) માં નેહા મેહતાના પાછા ફરવાના સમાચાર સામે આવી રહ્યા હતા. નેહાએ તાજેતરમાં જ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે આ શોમાં પાછા ફરવા માટે તૈયાર છે.

TMKOC : જુની અંજલિ ભાભી શોમાં પાછી ફરશે? Sunayana Fozdar એ આપ્યો જવાબ
Neha Mehta & Sunayana Fozdar
Follow Us:
Hiren Buddhdev
| Edited By: | Updated on: May 06, 2021 | 7:58 PM

ટીવી શો તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) છેલ્લા 13 વર્ષથી દર્શકોનું મનોરંજન કરે છે. આ શોના દરેક પાત્રને કલાકારો દ્વારા ખૂબ જ સારી રીતે ભજવવામાં આવ્યું છે. ઘણા કલાકારોએ આ શો છોડી દીધો છે અને તેમની જગ્યાએ નવા આવીને પાત્રને આગળ લઈને જઈ રહ્યા છે. શોની શરૂઆતથી જ અંજલિ ભાભીનું પાત્ર નેહા મેહતા ભજવતા જોવા મળી હતી પણ થોડા સમય પહેલાં તેમણે શોને અલવિદા કહી દીધો હતો. શોમાં નેહાને સુનયના ફોજદાર રિપ્લેસ કરી હતી. સુનયનાને પણ પ્રેક્ષકો દ્વારા અપનાવવામાં આવી છે.

થોડા દિવસોથી તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં નેહા મેહતાના પુનરાગમનના સમાચાર બહાર આવ્યાં હતાં. હકીકતમાં, નેહાએ તાજેતરમાં જ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે જો પ્રેક્ષકો ઇચ્છે તો તે શોમાં પાછા ફરવા માટે તૈયાર છે. હવે નવી અંજલિ ભાભી એટલે કે સુનયના ફોજદારે નેહાની આ ટિપ્પણી પર પ્રતિક્રિયા આપી છે.

એક ઈન્ટરવ્યુમાં એવું કહેવામાં આવ્યું છે કે, નેહાને શોમાં પાછી લાવવાનો અને તેમને રિપ્લેસ કરવાનો નિર્ણય નિર્માતાઓનો છે. મને કોઈ આઈડિયા નથી. છેલ્લા 8 મહિનાથી હું અંજલીનું પાત્ર નિભાવી રહી છું. જો નેહા મહેતા શોમાં પાછા ફરવા માંગે છે, તો તે નિર્માતાઓ પર નિર્ભર રાખે છે. હું કોઈ નથી કે આ અંગે ટિપ્પણી કરુ.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

નેહાને નથી કરવામાં આવ્યો પાછા ફરવા માટે સંપર્ક

નેહા મહેતાએ ફેબ્રુઆરીમાં એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, તેમને નિર્માતાઓ દ્વારા શોમાં વાપસી માટે નો સંપર્ક કર્યો નથી. આવી અફવાઓમાં કોઈ સત્ય નથી. હું ત્યારે જ શોમાં પરત આવીશ જ્યારે પ્રેક્ષકો, પ્રોડક્શન હાઉસ અને ચેનલ મને પાછા લાવવા માંગતા હોય, અને શો છોડ્યા પછી, મેં ક્યારેય નિર્માતાઓને ફોન કરીને શોમાં પાછા ફરવાની ઇચ્છા વ્યક્ત કરી નથી. મારી પ્રથમ અગ્રતા હંમેશા પ્રેક્ષકો અને દર્શકો હશે જેમણે મને વર્ષોથી ખૂબ પ્રેમ આપ્યો છે. મને ખબર નથી કે આ વસ્તુઓ ક્યાંથી વાયરલ થાય છે. નેહાએ શો છોડવાનું કોઈ કારણ આપ્યું નહીં. તેમણે કહ્યું કે કેટલીક બાબતો પર શાંત રહેવું ઠીક છે.

આ પણ વાંચો :- ટીવી સ્ટાર કાસ્ટ કરણ પટેલે ઉડાડી કંગનાની મજાક, નારાજ રંગોલીએ કીધુ કે અભિનેતા ધરતીનો બોજ

આ પણ વાંચો :- હાસ્ય કલાકાર Sunil Pal વિરુદ્ધ એફઆઈઆર નોંધાઈ, ડૉકટરો વિરુદ્ધ કરી હતી આપત્તિજનક ટિપ્પણી

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">