AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PNB ખાતાધારક માટે મોટી ખબર, 1 February થી પૈસા ઉપાડવામાં આવશે મોટો બદલાવ

હાલ દેશભરમાં એટીએમમાં છેતરપીંડીના કેસમાં વધારો થઈ રહ્યો છે. આ છેતરપિંડીને રોકવા માટે પંજાબ નેશનલ બેન્કએ (PUNJAB NATIONAL BANK) મોટું પગલું ભર્યું છે.

PNB ખાતાધારક માટે મોટી ખબર, 1 February થી પૈસા ઉપાડવામાં આવશે મોટો બદલાવ
PNB ATM
Charmi Katira
| Edited By: | Updated on: Jan 19, 2021 | 1:09 PM
Share

હાલ દેશભરમાં એટીએમમાં છેતરપીંડીના કેસમાં વધારો થઈ રહ્યો છે. આ છેતરપિંડીને રોકવા માટે પંજાબ નેશનલ બેન્કએ (PUNJAB NATIONAL BANK) મોટું પગલું ભર્યું છે. જો તમે પણ પંજાબ નેશનલ બેન્કમાં ખાતું ધરાવે છો તો આ તમારા માટે વાંચવું જરૂરી છે.

પંજાબ નેશનલ બેન્કના ખાતા ધારકો માટે 1 ફેબ્રુઆરી 2021થી(1 February-2021) પીએનબીના ગ્રાહકો નોન ઇએમવી એટીએમના મશીનોથી લેણદેણ નહિ કરી શકે. એટલે કે, તમે નોન ઇએમવી મશીનોથી (NON EMV ATM) પૈસા નહિ ઉપાડી શકો. પીએનબીએ ઓફીશિયલ ટ્વિટર (TWITTER)પરથી આ અંગેની જાણકારી આપી છે.

પંજાબ નેશનલ બેન્કે ટ્વિટ કરને જણાવ્યું કે, અમારા ગ્રાહકોને છેતરપિંડીથી બચાવવા માટે પીએનબી નોન ઇએમવી મશીનમાંથી 1 ફેબ્રુઆરીથી લેવડ-દેવડને પ્રતિબંધિત કરે છે, ગો ડિજિટલ, ગો સેફ.

બેંકે કહ્યું કે, છેતરપિંડીના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને પીએનબીએ આ પગલું ભર્યું છે, જેથી ગ્રાહકોના પૈસા સુરક્ષિત રહે. 1 ફેબ્રુઆરીથી ગ્રાહકો ઇએમવી વિના એટીએમથી નાણાકીય વ્યવહારો કરી શકશે નહીં.

નોન ઈએમવી એટીએમ તે છે જે લેવડ-દેવડ દરમિયાન કાર્ડ વગર કોઈ પણ વ્યવહાર થઈ શકે છે. જેમાં મેગ્નેટિક સ્ટ્રીપ દ્વારા ડેટા રીડ કરવામાં આવે છે. આ સિવાય ઈએમવી એટીએમ કાર્ડ થોડા સેકન્ડ માટે લોક થઈ જાય છે. તાજેતરમાં પંજાબ નેશનલ બેંકે તેના ગ્રાહકોને PNBOne એપ્લિકેશન દ્વારા તેમના એટીએમ ડેબિટ કાર્ડ ચાલુ/બંધ કરવાની સુવિધા આપી છે. જો તમે તમારું કાર્ડ વાપરતા નથી, તો તમે તેને બંધ કરી શકો છો. આ કરવાથી તમારા બેંક ખાતામાં રાખેલા તમારા પૈસા સુરક્ષિત રહેશે.

આ પણ વાંચો: પટૌડી ખાનદાનના લાડલા IBRAHIM ALI KHANએ જોઈન કર્યું ઓલ સ્ટાર ફૂટબોલ કલબ

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">