Narasimha Jayanti 2021: જાણો નરસિંહ જયંતીનું મહત્વ, શુભ મુહૂર્ત અને પૂજા વિધી

ભક્તોની રક્ષા કરવા માટે ભગવાન વિષ્ણુ એ 10 અવતાર ધારણ કર્યા હતા. નરસિંહ અવતાર ભગવાન વિષ્ણુનો ચોથો અવતાર છે.

Narasimha Jayanti 2021: જાણો નરસિંહ જયંતીનું મહત્વ, શુભ મુહૂર્ત અને પૂજા વિધી
Narasimha Jayanti 2021
Follow Us:
| Updated on: May 25, 2021 | 9:51 AM

આ વર્ષે નરસિંહ જયંતી 25 મે, મંગળવારના રોજ છે. જે શુક્લ પક્ષની વૈશાખી ચતુર્દશી એટલે કે પૂર્ણિમાના એક દિવસ પહેલા ઉજવવામાં આવે છે. ભક્તોની રક્ષા કરવા માટે ભગવાન વિષ્ણુ એ 10 અવતાર ધારણ કર્યા હતા. નરસિંહ અવતાર ભગવાન વિષ્ણુનો ચોથો અવતાર છે. આ અવતારનું સ્વરૂપ અડધું મનુષ્ય અને અડધું સિંહનું છે.

ભગવાન વિષ્ણુના દરેક અવતારનું વિશેષ મહત્વ છે. પુરાણોમાં નરસિંહ અવતારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે ભક્ત પ્રહલાદની રક્ષા કરવા માટે પધારે છે. હિરણ્યકશિપુને બ્રહ્માજીએ વરદાન આપ્યું હતું, જેનાથી તે અમર થઈ ગયો હતો. લોકો પર અત્યાચાર કરનારા હિરણ્યકશિપુનો વધ કરવા માટે ભગવાન વિષ્ણુએ આ અવતાર ધારણ કર્યો હતો.

નરસિંહ જયંતિ 2021 પૂજા સમય 1. પૂજા બપોરે 04: 26 થી સાંજે 07: 11 દરમિયાન થશે. 2. ચતુર્દશી તિથી 25 મે 2021 ના ​​સવારે 12.11 વાગ્યે શરૂ થશે અને 25 મે 2021 ના ​​રોજ રાત્રે 08: 29 વાગ્યે સમાપ્ત થશે. 3. સંકલ્પ તિથિ સવારે 10:56 થી બપોરે 01:41 દરમિયાન છે.

મૌની રોયની હોટનેસ જોઈ દિવાના થયા ફેન્સ, જુઓ ફોટો
દરરોજ બાઇક ચલાવવાને કારણે શરીરમાં વધી શકે છે આ 6 સમસ્યાઓ
ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન

ધાર્મિક વિધિ આ દિવસે ભક્તો ઉપવાસ કરે છે. બપોરના સમયે ‘સંકલ્પ’ કરો અને સૂર્યાસ્ત પહેલા પૂજા કરો. જીવનમાં આવતા તમામ પ્રકારના અવરોધોથી રક્ષણ મેળવવા માટે શક્તિશાળી નરસિંહ કવચ મંત્રનો જાપ કરો. બ્રહ્મ મુહૂર્ત દરમિયાન સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરી અને દેવતાની ચિત્ર પ્રતિમાં કે મૂર્તિ સમક્ષ પૂજા કરો.

નરસિંહ ભગવાનને દાળ, ગોળ, ફૂલ, મીઠાઇ, ચંદન અને શ્રીફળ ધરાવવામાં આવે છે. આ પવિત્ર દિવસે ભક્તો જો વસ્ત્ર, ધાતુ, અન્ન અને તલનું દાન કરે છે, તો તે શુભ મનાય છે.

Latest News Updates

રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">