AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સિદ્ધુએ રાજીનામું આપતા સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થવા લાગ્યું #ArchanaPuransingh, લોકોએ લખ્યુ અર્ચનાની નોકરી ખતરામાં ?

અર્ચના પુરણ સિંહે, આ વિષય પર મીડિયા સાથે વાત કરતા કહ્યું, 'વર્ષોથી મારા પર મજાક કરવામાં આવે છે. પરંતુ મેં ન તો તેની પરવા કરી અને ન તો ક્યારેય તેને ગંભીરતાથી લીધી.

સિદ્ધુએ રાજીનામું આપતા સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થવા લાગ્યું #ArchanaPuransingh, લોકોએ લખ્યુ અર્ચનાની નોકરી ખતરામાં ?
Archana Puran Singh Trend On Social Media
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 30, 2021 | 2:46 PM
Share

નવજોત સિંહ સિદ્ધુએ (Navjot Singh Sidhu) મંગળવારે પંજાબ કોંગ્રેસ (Punjab Congress) અધ્યક્ષ પદેથી રાજીનામું આપીને બધાને ચોંકાવી દીધા છે. એક બાજુ સિદ્ધુના આ નિર્ણયથી કોંગ્રેસમાં હલચલ મચી ગઈ છે, તો બીજી તરફ ‘ધ કપિલ શર્મા શો’માં (The Kapil Sharma Show) પોતાની ખુરશી પર બેઠેલી અર્ચના પૂરણ સિંહ પણ લોકોમાં ચર્ચાનો વિષય બની છે. સોશિયલ મીડિયા પર તેના વિશે ઘણી ચર્ચાઓ શરૂ છે અને ઘણા રમુજી મીમ્સ પણ શેર કરવામાં આવી રહ્યા છે.

એક તરફ જ્યાં સિદ્ધુ રાજકીય વર્તુળોમાં ટ્રેન્ડ કરી રહ્યા હતા. તે જ સમયે, અર્ચના પૂરન સિંહ મનોરંજન જગતમાં ટ્રેન્ડ થઇ રહી છે. તમે આ વાત પરથી અનુમાન લગાવી શકો છો કે સિદ્ધુએ રાજીનામું આપતાંની સાથે જ, #ArchanaPuransingh ટ્વિટર અને અન્ય સોશિયલ મીડિયા પર સાઇટ પર ટ્રેન્ડ કરવાનું શરૂ કર્યું. અર્ચના વિશે ઘણા મીમ્સ વાયરલ થવા લાગ્યા. હવે અર્ચનાએ આ મીમ્સ પર પ્રતિક્રિયા આપી છે.

અર્ચનાએ શેર કરેલા મીમ્સમાં, તમે જોઈ શકો છો કે તે ‘બુરખામાં રડતી અને કહેતી જોવા મળે છે કે મારે ઘરે જવું છે.’ “આ સાથે અર્ચનાએ હસતી ઇમોજી શેર કરી. તેને શેર કરતાં અર્ચનાએ લખ્યું, “હું મારા પોતાના મીમ્સ બનાવી રહી છું … કિસ્સા ખુરશી કા ..” આ સાથે અર્ચનાએ હસતા ઇમોજીસ શેર કર્યા.

તમારી માહિતી માટે, અમે તમને જણાવી દઈએ કે આ બધા પછી, અર્ચના પુરણ સિંહે, આ વિષય પર મીડિયા સાથે વાત કરતા કહ્યું, ‘વર્ષોથી મારા પર મજાક કરવામાં આવે છે. પરંતુ મેં ન તો તેની પરવા કરી અને ન તો ક્યારેય તેને ગંભીરતાથી લીધી. જો સિદ્ધુ શોમાં પરત ફરીને મને બદલવા માંગે છે, તો મારી પાસે બીજા ઘણા બધા પ્રોજેક્ટ્સ છે જે મેં છેલ્લા ઘણા મહિનાઓમાં ઠુકરાવી દીધા હતા.

આ પણ વાંચો –

સપ્ટેમ્બર મહિનામાં વિશ્વ દરિયાઈ દિવસ શા માટે ઉજવવામાં આવે છે ? જાણો આ દિવસનો રસપ્રદ ઈતિહાસ

આ પણ વાંચો –

Supreme Court News: ‘બહાના ન બનાવો, કાયદાનું પાલન કરાવવાનું તમારું કામ છે’, ખેડૂતોની કામગીરીને લઈને કેન્દ્રથી નારાજ સુપ્રીમ કોર્ટ

આ પણ વાંચો –

International Translation Day 2021: આજે આંતરરાષ્ટ્રીય અનુવાદ દિવસ, શું તમે આ દિવસનું મહત્વ જાણો છો ?

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">