AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સપ્ટેમ્બર મહિનામાં વિશ્વ દરિયાઈ દિવસ શા માટે ઉજવવામાં આવે છે ? જાણો આ દિવસનો રસપ્રદ ઈતિહાસ

ઇન્ટરનેશનલ મેરીટાઇમ ઓર્ગેનાઇઝેશન (IMO)દ્વારા દર વર્ષે સપ્ટેમ્બર મહિનામાં વિશ્વ દરિયાઇ દિવસની ઉજવણી કરવામાં આવે છે. વ્યક્તિગત રીતે સરકાર કોઈ ચોક્કસ દિવસ નક્કી કરે છે, જોકે સપ્ટેમ્બરના અંતિમ સપ્તાહ દરમિયાન આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

સપ્ટેમ્બર મહિનામાં વિશ્વ દરિયાઈ દિવસ શા માટે ઉજવવામાં આવે છે ? જાણો આ દિવસનો રસપ્રદ ઈતિહાસ
World Maritime Day 2021
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 30, 2021 | 1:49 PM
Share

World Maritime Day 2021: વિશ્વ દરિયાઈ દિવસ દરમિયાન, સમુદ્રી સલામતી અને દરિયાઈ પર્યાવરણ તેમજ કોઈ ચોક્કસ વિસ્તારમાં IMO અંગે લોકોનુ ધ્યાન ખેંચવામાં આવે છે. સામાન્ય રીતે દરિયાઇ ઉદ્યોગ ( Maritime Industry) દ્વારા જ મોટાભાગની વિશ્વની અર્થવ્યવસ્થા કાર્ય કરી રહી છે. આ એક વાસ્તવિકતા છે જે ઘણા લોકોના ધ્યાન પર આવતી નથી.

વિશ્વ દરિયાઈ દિવસનો ઈતિહાસ અને મહત્વ

વર્ષ 1948 માં જિનીવામાં આંતરરાષ્ટ્રીય પરિષદ દ્વારા IMO (International Maritime Organization) ની સ્થાપના માટે એક બેઠક યોજવામાં આવી હતી, સંયુક્ત રાષ્ટ્રની આ વિશિષ્ટ એજન્સી  મુખ્યત્વે શિપિંગ માટે વ્યાપક નિયમનકારી માળખું વિકસાવે છે.

પ્રથમ ઉજવણી ક્યારે કરવામાં આવી ?

IMO નો મુખ્ય ઉદ્દેશ સલામતી, (Safety) પર્યાવરણીય મુદ્દાઓ, કાનૂની મુદ્દાઓ, તકનીકી સહયોગ, દરિયાઇ સલામતી અને દરિયાઇ કાર્યક્ષમતા જેવા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે. 17 માર્ચ, 1978 ના રોજ પ્રથમ વખત વિશ્વ દરિયાઈ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

વિશ્વના અર્થતંત્રમાં દરિયાઈ ઉદ્યોગનુ વિશેષ મહત્વ

વિશ્વમાં શિપિંગના મહત્વના યોગદાન અંગે જાગૃતિ લાવવાના ધ્યેય સાથે આ દરિયાઈ દિવસની (Maritime Day) ઉજવણી કરવામાં આવે છે. આ પહેલ દરિયાઇ સમુદાયને એકીકૃત કરવાનો નોંધપાત્ર પ્રયાસ કરે છે. આંતરરાષ્ટ્રીય દરિયાઈ સંગઠન દ્વારા વર્ષ 2021 ને દરિયાઈ મુસાફરો માટે ઉજવવાનુ નક્કી કરવામાં આવ્યું છે, ઉપરાંત મુખ્ય યોગદાનકર્તા જેમણે કોવિડ -19 રોગચાળા સામે પણ મહત્ત્વની ભૂમિકા ભજવી છે.

વિશ્વ દરિયાઈ દિવસ 2021ની થીમ

આ વર્ષ IMO દ્વારા વિશ્વ દરિયાઈ દિવસની થીમ “Seafarers: at the core of shipping’s future” રાખવામાં આવી છે. આ દિવસનો મુખ્ય ઉદેશ શિપિંગમાં જોડાયેલા લોકોની ભૂમિકાઓને પ્રકાશિત કરીને તેમને પ્રોત્સાહન આપવાનુ છે.

આ પણ વાંચો: કપિલ સિબ્બલના ઘર બહાર કોંગ્રેસના કાર્યકરોએ કરી ગુંડાગીરી, આનંદ શર્માએ કહ્યુ દોષિતો સામે સોનિયા ગાંધી પગલા ભરે

આ પણ વાંચો:  મહામારીએ વિશ્વને ઘણું શીખવ્યું, ભારતે આ સમસ્યાનું પોતાની તાકાતથી નિવારણ કર્યું: PM મોદી

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">