Tribute to Pandit Shivkumar Sharma: અમૂલે પંડિત શિવકુમારને આપી ખાસ અંદાજમાં વિદાય, લખ્યું- તેમનો દરેક શ્વાસ એક સાધન હતું

પ્રખ્યાત સંતૂર વાદક પંડિત શિવકુમાર શર્માના (Pandit Shivkumar Sharma) નિધન બાદ સોશિયલ મીડિયા તેમના ચાહકોના શોક સંદેશાઓથી છલકાઈ ગયું છે. દરેક વ્યક્તિ પોતાની રીતે મૃતકને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. અમૂલે તેના માટે ખાસ ડૂડલ (Amul Doodle) પણ બનાવ્યું છે, જે વાયરલ થયું છે.

Tribute to Pandit Shivkumar Sharma: અમૂલે પંડિત શિવકુમારને આપી ખાસ અંદાજમાં વિદાય, લખ્યું- તેમનો દરેક શ્વાસ એક સાધન હતું
amul tribute to pandit shivkumar sharma
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 12, 2022 | 7:49 AM

પ્રખ્યાત સંતૂર વાદક પંડિત શિવકુમાર શર્માએ (Pandit Shivkumar Sharma) 84 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું. મુંબઈમાં કાર્ડિયાક અરેસ્ટને કારણે તેમનું અવસાન થયું હતું. તેઓ છેલ્લા છ મહિનાથી કિડનીની સમસ્યાથી પીડાતા હતા અને ડાયાલિસિસ કરાવી રહ્યા હતા. તેમના અવસાન બાદ દરેક લોકો પોતાની આગવી શૈલીમાં તેમને અંતિમ વિદાય આપી રહ્યા છે. ડેરી બ્રાન્ડ અમૂલે (Amul) પણ મૃતકને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલી આપી છે. અમૂલે પંડિતજી માટે ખાસ ડૂડલ (Amul Doodle) બનાવ્યું છે. જેના પર ડેરી બ્રાન્ડે લખ્યું છે કે, તેના દરેક શ્વાસમાં એક સાધન હતું. પદ્મ વિભૂષણ પુરસ્કાર વિજેતા પંડિત શિવકુમાર શર્માએ માત્ર દેશમાં જ નહીં, પરંતુ ભારતીય સંગીતને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ અપાવવામાં પણ યોગદાન આપ્યું હતું.

પંડિતજીનો જન્મ જમ્મુમાં થયો હતો. તેમને સંગીતનાં સાધન સંતૂરને લોકપ્રિય બનાવવાનો શ્રેય આપવામાં આવે છે. તેમના અવસાન પછી સોશિયલ મીડિયા તેમના પ્રિયજનોના શોક સંદેશાઓથી છલકાઈ ગયું છે. દરેક વ્યક્તિ પોતાની રીતે સ્વર્ગસ્થ વાદકને શ્રદ્ધાંજલી આપી રહ્યા છે. ડેરી બ્રાન્ડ અમૂલે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક ડૂડલ પણ શેયર કર્યું છે અને લખ્યું છે કે, મહાન ઉસ્તાદ સંતૂર વાદકને શ્રદ્ધાંજલી.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

અમૂલનું ડૂડલ અહીં જુઓ…

લોકો આ રીતે આપી રહ્યા છે શ્રદ્ધાંજલી

પંડિત શિવકુમાર શર્માનો જન્મ કાશ્મીરમાં એક સંગીત પરિવારમાં થયો હતો. તેમણે સંગીતનું પ્રારંભિક શિક્ષણ તેમના પિતા પાસેથી લીધું હતું. તેણે સંતૂરમાં નિપુણતા મેળવી હતી. તેણે 15 વર્ષની ઉંમરે જમ્મુ રેડિયોમાં બ્રોડકાસ્ટર તરીકે નોકરી પણ સ્વીકારી. પંડિતજીને 1955માં મુંબઈમાં એક કાર્યક્રમમાં સંતૂર વગાડવા માટે બોલાવવામાં આવ્યા ત્યારે તેમને ઓળખ મળી.

Latest News Updates

હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
g clip-path="url(#clip0_868_265)">