Facebookની એક પોસ્ટે યુવકને ખવડાવી જેલની હવા, ક્યાંક તમે તો નથી કરતાને આ ભુલ?

તમારી એક ભૂલ તમને જેલની હવા ખવડાવી શકે છે. આવી સ્થિતિમાં તમારે તે વસ્તુઓ વિશે જાણવું મહત્વપૂર્ણ છે જે તમને પરેશાન કરી શકે છે. મોટાભાગના લોકો ફેસબુક કે અન્ય સોશિયલ મીડિયા એપ્સ પર કંઈપણ પોસ્ટ કરે છે, તેથી આ આદત મુશ્કેલીનું કારણ બની શકે છે.

Facebookની એક પોસ્ટે યુવકને ખવડાવી જેલની હવા, ક્યાંક તમે તો નથી કરતાને આ ભુલ?
FacebookImage Credit source: Google
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 30, 2022 | 6:24 PM

ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર જેવી સોશિયલ મીડિયા એપ્સ ચલાવતી વખતે તમારે સાવચેત રહેવાની જરૂર છે. તમારી એક ભૂલ તમને જેલની હવા ખવડાવી શકે છે. આવી સ્થિતિમાં તમારે તે વસ્તુઓ વિશે જાણવું મહત્વપૂર્ણ છે જે તમને પરેશાન કરી શકે છે. મોટાભાગના લોકો ફેસબુક કે અન્ય સોશિયલ મીડિયા એપ્સ પર કંઈપણ પોસ્ટ કરે છે, તેથી આ આદત મુશ્કેલીનું કારણ બની શકે છે.

તાજેતરના અહેવાલ મુજબ ફેસબુક પર ખોટી માહિતી આપવી વ્યક્તિને ભારે પડી ગઈ. તેને 2 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. જો કે, આ મામલો વિયેતનામનો છે, પરંતુ ભારતમાં પણ જો તમે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી વખતે સાવચેતી ન રાખો તો જેલ જવાની નોબત આવી શકે છે.

ભારતમાં પણ કડક કાયદો

ભારતમાં આ માટે કડક કાયદો છે. દેશમાં વાણી સ્વાતંત્ર્ય છે પણ તેની પણ એક મર્યાદા છે. તમારે ધ્યાન રાખવું પડશે કે આનાથી બીજાની લાગણીઓને ઠેસ ન પહોંચે. આ સિવાય તમારા બોલવાથી કોઈના ધર્મનું અપમાન ન થવું જોઈએ અને ન તો કોઈ વસ્તુ રાષ્ટ્ર વિરોધી હોવી જોઈએ.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

ભારતમાં કરોડો લોકો ફેસબુક-ઈન્સ્ટા અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે. ઘણા કિસ્સાઓમાં કાયદાના ભંગ બદલ લોકો સામે કાર્યવાહી પણ કરવામાં આવી છે. આ કારણે તમારે કન્ટેન્ટ પોસ્ટ કરતી વખતે સાવચેત રહેવાની જરૂર છે. જો ભૂતકાળમાં તમે અજાણતા નિયમોનું ઉલ્લંઘન કરતી કોઈ પોસ્ટ કરી હોય તો આવી પોસ્ટ કે ટ્વીટ્સ તરત જ ડિલીટ કરી દો.

ભૂલથી પણ આવી પોસ્ટ ન કરો

ફેસબુક અથવા અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આવી પોસ્ટ્સ પોસ્ટ કરવાનું ટાળો, જેનાથી કોઈની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચે. આવું કરવું ગુનાની શ્રેણીમાં આવે છે અને તમને જેલ થઈ શકે છે. આ સિવાય ભૂલથી પણ નફરત ફેલાવતી પોસ્ટ શેર ન કરો.

સોશિયલ મીડિયા પર ભડકાઉ સામગ્રી અથવા પોસ્ટ શેર કરશો નહીં જે હિંસા ફેલાવી શકે. જો આવા કેસમાં દોષિત ઠરે તો તમને જેલ થઈ શકે છે. દેશની એકતા અને અખંડિતતાને નુકસાન પહોંચાડનારી પોસ્ટ પર કાયદાકીય કાર્યવાહી પણ થઈ શકે છે.

Latest News Updates

આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
g clip-path="url(#clip0_868_265)">