લોકસભાની ચૂંટણીમાં ચૂંટણી પંચે પહેલી વખત લગાવી ‘ડિજીટલ આચાર સંહિતા’, સોશ્યિલ મીડિયા પર રહેશે બાજ નજર

લોકસભાની ચૂંટણીઓની તારીખો જાહેર થઇ ગઇ છે, જેને પગલે દેશભરમાં આચાર સંહિતા લાગુ કરી દેવામાં આવી છે. ચૂંટણી પંચે પહેલી વખત સોશિયલ મીડિયા પર પણ ચાંપતી નજર રાખવામાં આવશે. આ પ્રકારની ઘટના પહેલી જ વખત જોવા મળશે. આ પણ વાંચો : લોકસભા ચૂંટણી-2019: આ હેલ્પલાઈનના માધ્યમથી તમને ખબર પડશે કે તમારુ નામ મતદાર યાદીમાં છે […]

લોકસભાની ચૂંટણીમાં ચૂંટણી પંચે પહેલી વખત લગાવી 'ડિજીટલ આચાર સંહિતા', સોશ્યિલ મીડિયા પર રહેશે બાજ નજર
Follow Us:
| Updated on: Mar 11, 2019 | 2:38 AM

લોકસભાની ચૂંટણીઓની તારીખો જાહેર થઇ ગઇ છે, જેને પગલે દેશભરમાં આચાર સંહિતા લાગુ કરી દેવામાં આવી છે. ચૂંટણી પંચે પહેલી વખત સોશિયલ મીડિયા પર પણ ચાંપતી નજર રાખવામાં આવશે. આ પ્રકારની ઘટના પહેલી જ વખત જોવા મળશે.

આ પણ વાંચો : લોકસભા ચૂંટણી-2019: આ હેલ્પલાઈનના માધ્યમથી તમને ખબર પડશે કે તમારુ નામ મતદાર યાદીમાં છે કે નહીં

કોઇ પણ રાજકીય નેતાની કે ચૂંટણી લક્ષી જાહેરાત સોશિયલ મીડિયા પર હશે તો આ જાહેરાતની અગાઉ ચૂંટણી પંચ પાસેથી અનુમતી લેવી પડશે. મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોરાએ કહ્યું હતું કે સોશિયલ મીડિયા પર પણ આચાર સંહિતા લાગુ થઇ ગઇ છે. જો સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ કે એપ્લિકેશનો પર રાજકીય પક્ષોની જાહેરાતો આપતા પહેલા ચૂંટણી પંચને તેની જાણ કરવાની રહેશે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

એટલું જ નહીં ગુગલ અને ફેસબુકને પણ આવા લોકોની જાણકારી મેળવવા કહ્યું છે. જેની સાથે જ ગુગલ અને ફેસબૂકને ઇલેક્શન કમિશને આવી જાહેરાતો આપનારની ઓળખ કરવાનું કહ્યું છે.

આ પણ વાંચો : લોકસભા ચૂંટણી-2019 ની તારીખ જાહેર થઈ પણ પહેલી વખત જોવા મળશે આ 10 બાબતો, તમે પણ જાણી લો

બીજી તરફ ફેક ન્યૂઝ અને હેટ સ્પીચને નિયંત્રિત કરવા માટે સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ્સને અધિકારી નિયુક્ત કરવા માટે કહેવામાં આવ્યું છે. ઇલેક્શન કમિશને સામાન્ય જનતા અને પાર્ટીઓ માટે કેટલીક એપ્સ અને ડિઝિટલ પોર્ટલની પણ જાણકારી આપી છે. જેનું નામ ‘સમાધાન’ હશે જ્યાં સામાન્ય લોકો માટે તમામ માહિતી મળી રહેશે. આ પૉર્ટલ ફીડબેક માટે હશે.

મુખ્ય ચૂંટણી કમિશ્નરે એ પણ જાણકારી આપી છે કે આ વખતે એક એપ પણ લૉન્ચ કરવામાં આવશે, જેની પર કોઇપણ મતદાતા પણ કોઇપણ નિયમનાં ઉલ્લંઘનને કેમેરાથી રેકૉર્ડ કરીને કમિશનને મોકલી શકે છે. આ રીતે ‘સુવિધા’ એપ અલગ અલગ પાર્ટીઓ માટે ઉપલબ્ધ છે. આ એપ્લિકેશનનો ઉપયોગ કરતા પાર્ટીનાં પ્રતિનિધિ, ઉમેદવાર અને ચૂંટણી એજન્ટ ચૂટંણી ઉદ્દેશને લઇને અલગ અલગ પરવાનગી માટે અરજી કરી શકે છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">