Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ફરિયાદો મળ્યા બાદ Google એ નવેમ્બર દરમિયાન ભારતમાં 61,114 કન્ટેન્ટ હટાવ્યા: રિપોર્ટ

ટેક જાયન્ટ ગૂગલને નવેમ્બરમાં વપરાશકર્તાઓ તરફથી 26,087 ફરિયાદો મળી હતી, જેના આધારે 61,114 સામગ્રી દૂર કરવામાં આવી હતી. કંપનીએ શુક્રવારે જાહેર કરેલા તેના રિપોર્ટમાં આ માહિતી આપી હતી.

ફરિયાદો મળ્યા બાદ Google એ નવેમ્બર દરમિયાન ભારતમાં 61,114 કન્ટેન્ટ હટાવ્યા: રિપોર્ટ
Google (Symbolic Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 02, 2022 | 11:30 AM

ગૂગલ(Google)ને નવેમ્બરમાં યૂઝર્સ તરફથી 26,087 ફરિયાદો મળી હતી, જેના આધારે 61,114 સામગ્રીઓ હટાવવામાં આવી હતી. કંપનીએ શુક્રવારે જાહેર કરેલા તેના માસિક પારદર્શિતા રિપોર્ટમાં આ માહિતી આપી હતી. યુઝરની ફરિયાદો ઉપરાંત, ગૂગલે નવેમ્બર 2021માં ઓટોમેટિક આઇડેન્ટિફિકેશનના આધારે 3,75,468 કન્ટેન્ટ દૂર કર્યા હતા.

ટેક જાયન્ટ ગૂગલ (Google) ને નવેમ્બરમાં વપરાશકર્તાઓ તરફથી 26,087 ફરિયાદો મળી હતી, જેના આધારે 61,114 સામગ્રી દૂર કરવામાં આવી હતી. ગૂગલે નવેમ્બર 2021માં ઓટોમેટિક આઇડેન્ટિફિકેશન (Automatic identification)ના આધારે 3,75,468 કન્ટેન્ટ (Content) દૂર કર્યા હતા. કંપનીએ કહ્યું કે તેને નવેમ્બરમાં ભારતમાં સ્થિત વ્યક્તિગત વપરાશકર્તાઓ તરફથી 24,569 ફરિયાદો મળી છે.

આ ફરિયાદોના આધારે, કંપનીએ તેના પ્લેટફોર્મ પરથી 48,594 સામગ્રી અને 3,84,509 પોતાની જાતે દૂર કર્યા છે. યુએસ સ્થિત કંપનીએ 26 મેના રોજ લાગુ કરવામાં આવેલા ભારતના IT નિયમોના પાલન હેઠળ આ માહિતી આપી છે.

બોલિવુડ અભિનેતા વરુણ ધવનના પરિવારમાં કોણ કોણ છે, જાણો
Plant in pot : છોડને કીડીઓ ખરાબ કરી નાખે છે ? અપનાવો આ ઘરેલું ટીપ્સ
જાણો કોણ છે અભિનેત્રી ઇમાનવી ઇસ્માઇલ, જેની ફિલ્મમાંથી દુર કરવાની માંગ ઉઠી
તુલસી પર બાંધી દો આ એક વસ્તુ, ગરીબને પણ ધનવાન બનાવી દેશે મા લક્ષ્મી
લસણના ફોતરાં ખૂબ જ ઉપયોગી છે, ફેંકી દેવાની ભૂલ કરતા પહેલા આ રીતે વાપરો!
Vastu Tips: ભૂલથી પણ બાથરૂમમાં આ વસ્તુઓ ન રાખો, ધનની અછત થઈ શકે છે

તેના નવીનતમ અહેવાલમાં, ગૂગલે જણાવ્યું હતું કે નવેમ્બર મહિનામાં (નવેમ્બર 1-30, 2021), તેની સિસ્ટમ દ્વારા ભારત (India)માં વ્યક્તિગત વપરાશકર્તાઓ તરફથી 26,087 ફરિયાદો પ્રાપ્ત થઈ હતી અને આ ફરિયાદોના આધારે દૂર કરવાની કાર્યવાહીની સંખ્યા 61,114 હતી.

ગૂગલે કહ્યું, “આમાંની કેટલીક ફરિયાદો બૌદ્ધિક સંપદા અધિકારોના ઉલ્લંઘન સાથે સંબંધિત હતી, જ્યારે અન્યોએ માનહાનિ જેવા આધારો પર સામગ્રીને દૂર કરવાની માગ કરી હતી.” જ્યારે અમને અમારા પ્લેટફોર્મ પર સામગ્રી વિશે ફરિયાદો મળે છે, ત્યારે અમે તેનું કાળજી પૂર્વક મૂલ્યાંકન કરીએ છીએ. આ સમય દરમિયાન, કોપીરાઈટ (60,387), ટ્રેડમાર્ક (535), છેતરપિંડી (131) અને કોર્ટના આદેશ (56) ઉપરાંત, વાંધાજનક જાતીય સામગ્રી (5) પણ દૂર કરવામાં આવી હતી.

આ પણ વાંચો: Viral: વિરાટ કોર્નલી જોવા મળ્યો મકાય વેચતો, કોઈએ ફોટો સોશિયલ મીડિયામાં કર્યો વાયરલ

આ પણ વાંચો: Viral: નાની અમથી બાળકીએ કર્યો અદ્ભૂત ક્લાસિકલ ડાન્સ, વીડિયો જોઈ લોકો બોલ્યા સો ક્યુટ

રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">