શું તમારા હેડફોન કરી રહ્યા છે તમારા કાનને નુકશાન? ચેક કરો આ રીતે

હેડફોન લોકોની જીંદગીનો મહત્વનો ભાગ બની ગયો છે, કોરોના બાદ વર્ક ફ્રોમ હોમનું ચલણ વધવાથી હેડફોનનો ઉપયોગ પણ વધી ગયો છે

શું તમારા હેડફોન કરી રહ્યા છે તમારા કાનને નુકશાન? ચેક કરો આ રીતે
Follow Us:
Bhavyata Gadkari
| Edited By: | Updated on: Dec 31, 2020 | 5:18 PM

હેડફોન લોકોની જીંદગીનો મહત્વનો ભાગ બની ગયો છે, કોરોના બાદ વર્ક ફ્રોમ હોમનું ચલણ વધવાથી હેડફોનનો ઉપયોગ પણ વધી ગયો છે, વીડિયો કોલ, કોન્ફરન્સ કોલ અને ઓનલાઈન મિટીંગ વખતે લોકો હેડફોનનો ઉપયોગ કરે છે. આના સિવાય લોકો સંગીત સાંભળવા માટે પણ હેડફોન્સનો ઉપયોગ કરે છે પણ નિષ્ણાંતોનું કહેવું છે કે હેડફોનનો અતિરેક ઉપયોગ લાંબા ગાળે સાંભળવાની ક્ષમતાને નુકશાન પહોંચાડે છે અને જો હેડફોનનો ઉપયોગ કરવો હોય તો તેનુ ડેસિબલ લેવલ (ધ્વનીની તિવ્રતાનુ માપ) 80થી વધુ ન હોવુ જોઈએ.

આઈફોનમાં ડેસિબલ લેવલ કઈ રીતે ચેક કરવુ.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

1. સેટિંગમાં જઈ કંટ્રોલ સેન્ટર પર ટેપ કરો. 2. અહીં તમને હિયરીંગ ઓપ્શન મળશે, + પર ક્લિક કરો. 3. તમારા હેડફોન કે ઈયરફોનને કનેક્ટ કરો. 4. કંટ્રોલ સેન્ટરમાં જઈને હિયરીંગ આઈકોન પર ટેપ કરો. 5. હવે તમે મ્યુઝિક પ્લે કરીને તમારા હેડફોન્સનો ઓડિયોલેવલ જોઈ શકો છો. 6. યોગ્ય સાઉન્ડ લેવલ જોવા માટે, લાઈવ લિટ્સન પર ક્લિક કરો.

આ પણ વાંચો: સુરતમાં સરથાણા ZOOમાં પ્રાણીઓને ઠંડીથી રક્ષણ આપવા વિશેષ વ્યવસ્થા ગોઠવાઇ

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">