Apple No Charger Policy : ચાર્જર વગર ફોન વેચવા બદલ Apple વિરુદ્ધ નોંધાયો કેસ, કંપનીએ આપ્યો આ જવાબ

વિદ્યાર્થીઓએ દલીલ કરી હતી કે Apple તેનો ઉપયોગ મેગસેફ વાયરલેસ ચાર્જર્સને પ્રોત્સાહન આપવાના બહાના તરીકે કરી રહ્યું છે જે તેમના વાયર્ડ સમકક્ષો કરતાં વધુ ઊર્જાનો બગાડ કરે છે.

Apple No Charger Policy : ચાર્જર વગર ફોન વેચવા બદલ Apple વિરુદ્ધ નોંધાયો કેસ, કંપનીએ આપ્યો આ જવાબ
Case filed against Apple for selling phone without charger
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 29, 2021 | 9:55 AM

ચીનમાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના જૂથે આઇફોન 12 પ્રો મેક્સ સાથે ચાર્જરનો સમાવેશ ન કરવા બદલ ટેક જાયન્ટ Apple પર દાવો કર્યો છે. મીડિયા રિપોર્ટ્સમાં આ જાણકારી આપવામાં આવી છે. વિદ્યાર્થીઓએ દાવો કર્યો હતો કે સમાવિષ્ટ USB-C થી લાઈટનિંગ કેબલ અન્ય ચાર્જર સાથે સુસંગત નથી. જેના કારણે એક વિદ્યાર્થી ફોન ચાર્જ કરવામાં અસમર્થ હતો.

વિદ્યાર્થીઓએ દલીલ કરી હતી કે Apple તેનો ઉપયોગ મેગસેફ વાયરલેસ ચાર્જર્સને પ્રોત્સાહન આપવાના બહાના તરીકે કરી રહ્યું છે જે તેમના વાયર્ડ સમકક્ષો કરતાં વધુ ઊર્જાનો બગાડ કરે છે. તેઓ ઇચ્છે છે કે આઇફોન ચાર્જર સપ્લાય કરે તેમજ કાનૂની ફી અને કરારના ભંગ માટે 100 યુઆન ($16) ચૂકવે.

Apple નો જવાબ

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

એપલે કથિત રીતે બેઇજિંગ વર્ચ્યુઅલ કોર્ટને જણાવ્યું હતું કે ફોન બ્રાન્ડ્સ માટે પાવર એડેપ્ટર અલગથી વેચવાની સામાન્ય પ્રથા છે અને સરકારે આ પ્રથાને મંજૂરી આપી છે. જો કે, વિદ્યાર્થીઓએ ધ્યાન દોર્યું હતું કે ઘણી ચીની કંપનીઓ બોક્સમાં એડેપ્ટરની પસંદગી આપે છે. ઉદાહરણ તરીકે, તમે પાવર બ્રિક સાથે અથવા તેના વગર Xiaomi Mi 11 ખરીદી શકો છો.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મામલો હજુ પણ ચાલુ છે અને એવી કોઈ ગેરેંટી નથી કે તે વિદ્યાર્થીઓને વળતર આપશે કે Apple તેની નો-ચાર્જર (No Charger) નીતિમાં ફેરફાર કરશે. જો કોઇ ફેરફાર થશે તો તે માત્ર એટલો જ હશે કે એપલ ચાર્જરને ચેકઆઉટ ઓપ્શન તરીકે આપવાનું શરૂ કરશે.

આ પણ વાંચો –

‘ભારત-અમેરિકા આતંકવાદ વિરોધી પડકારો પર વધારશે વ્યૂહાત્મક તાલમેલ’, બંને દેશો વચ્ચેના સંબંધો નવા સ્તરે

આ પણ વાંચો –

આર્યન ખાનને જામીન મળતા જ ખુશીથી ઝૂમી ઉઠી બહેન સુહાના ખાન, બાળપણની તસ્વીર શેર કરી લખી દીધું કંઈક આવું

આ પણ વાંચો –

મેયરની માનવતા: રૂફટોપ ખોલીને ગાડીમાં ઉભેલી બાળકીનો થયો એવો અકસ્માત કે પરિવાર હેબતાઈ ગયો, જાણો પછી શું થયું

Latest News Updates

આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
g clip-path="url(#clip0_868_265)">