Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ITR Verification : આજે નહીં પતાવો આ કામ તો તમારું ITR અમાન્ય થઇ જશે, જાણો વિગતવાર

તમે તમારા ITR ને ઓનલાઈન સાથે ઑફલાઈન પણ વેરિફાઈ કરી શકો છો. એક વાર જ્યારે તમારી આઈટીઆર ઈ ફાઇલિંગ વેબસાઈટ પર અપલોડ થાય છે તો આઈટી વિભાગ તમને તમારી આઈટીઆર વેરિફાઈની તપાસ માટે 120 દિવસનો સમય આપે છે.

ITR Verification : આજે નહીં પતાવો આ કામ તો તમારું ITR અમાન્ય થઇ જશે, જાણો વિગતવાર
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 28, 2022 | 9:50 AM

આવકવેરા વિભાગે(IT Department ) કરદાતાઓ(Taxpayers) ને આવકવેરા રિટર્ન (ITR)ફાઈલ કરવા માટે વેરિફિકેશન/ઈ-વેરિફિકેશન (ITR Verification)કરાવવા નોટિસ જારી કરી છે. આવકવેરા વિભાગે આવકવેરા રિટર્નના વેરિફિકેશન/ઈ-વેરિફિકેશનની સમયમર્યાદા વધારીને 28 ફેબ્રુઆરી 2022 કરી હતી. આજે આ કામગીરી માટે છેલ્લી તારીખ છે.

જ્યાં સુધી કરદાતાઓ તેમના પૂર્ણ થયેલા ITRની ચકાસણી ન કરે ત્યાં સુધી ITR ફાઇલ કરવાની પ્રક્રિયાને પૂર્ણ ગણવામાં આવતી નથી. જો ITR સમયસર ફાઈલ કરવામાં આવે છે પરંતુ ITR ચકાસાયેલ નથી તો ITR ફાઇલ કરવાની પ્રક્રિયા પૂર્ણ માનવામાં આવશે નહીં.

નાણાકીય વર્ષ 2020-21 (FY 2020-2021) માટે શક્ય તેટલી વહેલી તકે ITR ચકાસણી કાર્ય પૂર્ણ કરવું જોઈએ. જો તમે તમારું ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કર્યું છે પરંતુ હજુ સુધી ITR વેરિફિકેશન પૂર્ણ કર્યું નથી તો બને તેટલું જલ્દી પૂર્ણ કરો અન્યથા તમને પછીથી મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. ITR વેરિફિકેશન(ITR Verification) માટેની છેલ્લી તારીખ 28મી ફેબ્રુઆરી 2022 છે. જો તમે આ તારીખ સુધીમાં ITR વેરિફિકેશન ન કર્યું હોય તો ITR અમાન્ય ગણાશે.

આજનું રાશિફળ તારીખ : 21-03-2025
Gold Price : ગરીબ પાકિસ્તાનમાં સોનાના ભાવ ઓલ ટાઈમ હાઈ, જાણો કિંમત
છૂટાછેડાના દિવસે યુઝવેન્દ્ર ચહલના ટી-શર્ટ પર કેમ હંગામો?
Vastu Tips : દરેક ઘરમાં તુલસીની પૂજા શા માટે જરૂરી માનવામાં આવે છે?
સ્પોર્ટ્સ ડ્રિંક્સ અને એનર્જી ડ્રિંક્સ વચ્ચે શું તફાવત છે?
શરીરમાં હેપ્પી હોર્મોન્સ વધારવા શું ખાવું?

આયકર રિટર્નને વેરિફાઇ કરવાની રીત

તમે તમારા ITR ને ઓનલાઈન સાથે ઑફલાઈન પણ વેરિફાઈ કરી શકો છો. એક વાર જ્યારે તમારી આઈટીઆર ઈ ફાઇલિંગ વેબસાઈટ પર અપલોડ થાય છે તો આઈટી વિભાગ તમને તમારી આઈટીઆર વેરિફાઈની તપાસ માટે 120 દિવસનો સમય આપે છે. જો તમે આ દિવસની અંદર પૂર્ણ કર્યું નથી તો આઈટી કાયદાઓ અનુસાર તમારી ટેક્સ ફાઇલિંગ અમાન્ય ગણાશે.

આ 6 રીતથી ITR ને વેરિફાઈ કરી શકાય છે

  • બેંકની મદદ થી
  • નેટબેંકિંગ દ્વારા
  • આધાર ઓટીપી નો ઉપયોગ કરીને
  • ડીમૅટ એકાઉન્ટ દ્વારા
  • ATM ની મદદ થી
  • ઑફલાઇન પદ્ધતિથી

ITR વેરિફિકેશન કેવી રીતે કરી શકાય?

આ પણ વાંચો : ચોમાસુ સત્ર સુધી સંસદમાં પસાર થઈ શકે છે ડેટા પ્રોટેક્શન બિલ, ડ્રાફ્ટને રદ કરવાની કોઈ યોજના નથી: વૈષ્ણવ

આ પણ વાંચો : મોટા સમાચાર! 1 એપ્રિલથી 20 કરોડથી વધુનું ટર્નઓવર ધરાવતી કંપનીઓ માટે E-Invoice થશે ફરજિયાત

આ 5 રાશિના જાતકોને આજે નોકરીમાં લાભના સંકેત, પ્રભાવ વધશે
આ 5 રાશિના જાતકોને આજે નોકરીમાં લાભના સંકેત, પ્રભાવ વધશે
ખેડૂતોને વળતર ના ચૂકવાતા IAS અધિકારીની ખુરશી, કોમ્પ્યુટર, સીપીયુ જપ્ત
ખેડૂતોને વળતર ના ચૂકવાતા IAS અધિકારીની ખુરશી, કોમ્પ્યુટર, સીપીયુ જપ્ત
પાર્લર સંચાલકને વિશ્વાસમાં લઈ સોનાનો દોરો લઈ 3 મહિલા ફરાર
પાર્લર સંચાલકને વિશ્વાસમાં લઈ સોનાનો દોરો લઈ 3 મહિલા ફરાર
સરખેજમાં 5 આરોપીઓના મકાનો પર ફર્યુ બુલડોઝર
સરખેજમાં 5 આરોપીઓના મકાનો પર ફર્યુ બુલડોઝર
રાશિફળ : આ રાશિના જાતકોએ આજે વાણી પર રાખવું નિયંત્રણ
રાશિફળ : આ રાશિના જાતકોએ આજે વાણી પર રાખવું નિયંત્રણ
અસામાજિક તત્વોના આતંક બાદ અમદાવાદના 28 PIની આંતરિક બદલી
અસામાજિક તત્વોના આતંક બાદ અમદાવાદના 28 PIની આંતરિક બદલી
સુનિતા વિલિયમ્સની ઘર વાપસીને લઈ ઝુલાસણમાં યોજાઈ ભવ્ય શોભાયાત્રા
સુનિતા વિલિયમ્સની ઘર વાપસીને લઈ ઝુલાસણમાં યોજાઈ ભવ્ય શોભાયાત્રા
Rajkot : રાજકોટમાં ફૂડ વિભાગની તવાઈ, 8 કિલો અખાદ્ય જથ્થો કરાયો જપ્ત
Rajkot : રાજકોટમાં ફૂડ વિભાગની તવાઈ, 8 કિલો અખાદ્ય જથ્થો કરાયો જપ્ત
યુવકને હનીટ્રેપમાં ફસાવી પૈસા પડાવવા મામલે ઘટસ્ફોટ, 3 આરોપીની ધરપકડ
યુવકને હનીટ્રેપમાં ફસાવી પૈસા પડાવવા મામલે ઘટસ્ફોટ, 3 આરોપીની ધરપકડ
આ 4 રાશિના જાતકોની આજે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે
આ 4 રાશિના જાતકોની આજે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે
g clip-path="url(#clip0_868_265)">