ITR Verification : આજે નહીં પતાવો આ કામ તો તમારું ITR અમાન્ય થઇ જશે, જાણો વિગતવાર

તમે તમારા ITR ને ઓનલાઈન સાથે ઑફલાઈન પણ વેરિફાઈ કરી શકો છો. એક વાર જ્યારે તમારી આઈટીઆર ઈ ફાઇલિંગ વેબસાઈટ પર અપલોડ થાય છે તો આઈટી વિભાગ તમને તમારી આઈટીઆર વેરિફાઈની તપાસ માટે 120 દિવસનો સમય આપે છે.

ITR Verification : આજે નહીં પતાવો આ કામ તો તમારું ITR અમાન્ય થઇ જશે, જાણો વિગતવાર
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 28, 2022 | 9:50 AM

આવકવેરા વિભાગે(IT Department ) કરદાતાઓ(Taxpayers) ને આવકવેરા રિટર્ન (ITR)ફાઈલ કરવા માટે વેરિફિકેશન/ઈ-વેરિફિકેશન (ITR Verification)કરાવવા નોટિસ જારી કરી છે. આવકવેરા વિભાગે આવકવેરા રિટર્નના વેરિફિકેશન/ઈ-વેરિફિકેશનની સમયમર્યાદા વધારીને 28 ફેબ્રુઆરી 2022 કરી હતી. આજે આ કામગીરી માટે છેલ્લી તારીખ છે.

જ્યાં સુધી કરદાતાઓ તેમના પૂર્ણ થયેલા ITRની ચકાસણી ન કરે ત્યાં સુધી ITR ફાઇલ કરવાની પ્રક્રિયાને પૂર્ણ ગણવામાં આવતી નથી. જો ITR સમયસર ફાઈલ કરવામાં આવે છે પરંતુ ITR ચકાસાયેલ નથી તો ITR ફાઇલ કરવાની પ્રક્રિયા પૂર્ણ માનવામાં આવશે નહીં.

નાણાકીય વર્ષ 2020-21 (FY 2020-2021) માટે શક્ય તેટલી વહેલી તકે ITR ચકાસણી કાર્ય પૂર્ણ કરવું જોઈએ. જો તમે તમારું ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કર્યું છે પરંતુ હજુ સુધી ITR વેરિફિકેશન પૂર્ણ કર્યું નથી તો બને તેટલું જલ્દી પૂર્ણ કરો અન્યથા તમને પછીથી મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. ITR વેરિફિકેશન(ITR Verification) માટેની છેલ્લી તારીખ 28મી ફેબ્રુઆરી 2022 છે. જો તમે આ તારીખ સુધીમાં ITR વેરિફિકેશન ન કર્યું હોય તો ITR અમાન્ય ગણાશે.

સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?
દિવાળી પર ગૃહિણીઓ આ કાર્યો દ્વારા કમાઈ શકો છો હજારો રુપિયા

આયકર રિટર્નને વેરિફાઇ કરવાની રીત

તમે તમારા ITR ને ઓનલાઈન સાથે ઑફલાઈન પણ વેરિફાઈ કરી શકો છો. એક વાર જ્યારે તમારી આઈટીઆર ઈ ફાઇલિંગ વેબસાઈટ પર અપલોડ થાય છે તો આઈટી વિભાગ તમને તમારી આઈટીઆર વેરિફાઈની તપાસ માટે 120 દિવસનો સમય આપે છે. જો તમે આ દિવસની અંદર પૂર્ણ કર્યું નથી તો આઈટી કાયદાઓ અનુસાર તમારી ટેક્સ ફાઇલિંગ અમાન્ય ગણાશે.

આ 6 રીતથી ITR ને વેરિફાઈ કરી શકાય છે

  • બેંકની મદદ થી
  • નેટબેંકિંગ દ્વારા
  • આધાર ઓટીપી નો ઉપયોગ કરીને
  • ડીમૅટ એકાઉન્ટ દ્વારા
  • ATM ની મદદ થી
  • ઑફલાઇન પદ્ધતિથી

ITR વેરિફિકેશન કેવી રીતે કરી શકાય?

આ પણ વાંચો : ચોમાસુ સત્ર સુધી સંસદમાં પસાર થઈ શકે છે ડેટા પ્રોટેક્શન બિલ, ડ્રાફ્ટને રદ કરવાની કોઈ યોજના નથી: વૈષ્ણવ

આ પણ વાંચો : મોટા સમાચાર! 1 એપ્રિલથી 20 કરોડથી વધુનું ટર્નઓવર ધરાવતી કંપનીઓ માટે E-Invoice થશે ફરજિયાત

ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe
મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe
g clip-path="url(#clip0_868_265)">