લેખિકા તસ્લીમા નસરીને મોઇન અલીને લઇ કહ્યુ, ક્રિકેટ ના રમતો હોત તો સિરીયામાં ISIS નો આંતકવાદી હોત

IPL 2021 ની સિઝન પહેલા એક તરફ કોરોનાનો કેર છે તો બીજી તરફ હવે વિવાદો પણ શોર મચાવવા લાગ્યા છે. વિવાદની શરુઆત પણ કોઇ ક્રિકેટ સાથે જોડાયેલ વ્યક્તિએ નહી પરંતુ બાંગ્લાદેશ (Bangladesh) ની જાણીતી લેખિકાએ તસ્લીમાં નસરીને (Taslima Nasreen) કર્યો છે.

લેખિકા તસ્લીમા નસરીને મોઇન અલીને લઇ કહ્યુ, ક્રિકેટ ના રમતો હોત તો સિરીયામાં ISIS નો આંતકવાદી હોત
Taslima Nasreen-Moin Ali
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Apr 06, 2021 | 6:42 PM

IPL 2021 ની સિઝન પહેલા એક તરફ કોરોનાનો કેર છે તો બીજી તરફ હવે વિવાદો પણ શોર મચાવવા લાગ્યા છે. વિવાદની શરુઆત પણ કોઇ ક્રિકેટ સાથે જોડાયેલ વ્યક્તિએ નહી પરંતુ બાંગ્લાદેશ (Bangladesh) ની જાણીતી લેખિકાએ તસ્લીમાં નસરીને (Taslima Nasreen) કર્યો છે. તેણે IPL 2021માં રમી રહેલા ઇંગ્લેંડના ઓલરાઉન્ડર મોઇન અલી (Moin Ali) પર નિશાન તાક્યુ હતુ. 58 વર્ષીય બહુમુખી પ્રતિભા ધરાવતી તસ્લીમા નસરીન આમ તો પોતાના લેખન લઇને પ્રસિદ્ધ છે. તેના લખાણને લઇને મુસ્લિમ સમુદાયો તરફ થી અગાઉ જાન થી મારી નાંખવાની ધમકીઓ પણ મળી ચુકી છે. લેખન ને લઇને તસ્લીમાએ પોતાનો દેશ પણ છોડવો પડ્યો હતો, ત્યાર બાદ તેણે સ્વિડનની નાગરીકતા લેવી પડી હતી.

તસ્લીમાં નસરીન એક વાર ફરી થી ચર્ચામા આવી ચુકી છે. આ વખતે તે મોઇન અલીને લઇને તે ચર્ચામામાં છે. મોઇન અલીને લઇને આમ તો ચર્ચાઓ એ ચાલી રહી હતી કે, ચેન્નાઇ સુપર કિંગ્સની જર્સી પર લાગેલા બિયરના લોગોને હટાવવાની માંગ કરી હતી. જોકે બાદમાં તેની પર આઇપીએલની ટીમ સીએસકે ના સીઇઓ કાશી વિશ્વનાથને નિવેદન આપ્યુ હતુ કે, મોઇન એ લોગો હટાવવા જેવી કોઇ માંગ કરી નહોતી.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

મોઇન અલીને લઇને તસ્લીમાએ કર્યુ વિવાદીત ટ્વીટ પોતાના લખાણને લઇને ચર્ચાઓમાં રહેનારી લેખીકા તસ્લીમાં નસરીન એ ટ્વીટ કર્યુ હતુ. ઇંગ્લીશ ઓલરાઉન્ડર પર નિશાન સાધ્યુ હતુ અને લખ્યુ હતુ કે, મોઇન અલી જો ક્રિકેટ ના રમતો હોત તો તે સિરીયામાં જઇને ISIS નો આંતકી બની જતો.

વિવાદીત ટ્વીટને લઇને લોકોના નિશાના પર આવી ચુકી તસ્લીમા ક્રિકેટર ઓલરાઉન્ડર મોઇન અલીને લઇને તસ્લીમા નસરીનના આ ટ્વીટ બાદ ટ્વીટર પર તેના પર ખૂબ નારાજગી વર્તાવા લાગી છે. કોઇ કહી રહ્યુ છે કે, આવી કોમેન્ટ સહન કરવાની બહાર છે. તો કોઇ તેને ખેલાડીને તેના ફિલ્ડ એચિવમેન્ટ થી જજ કરવાની સલાહ આપી હતી.

IPL 2021 માં CSK થી જોડાયો મોઇન અલી મોઇન અલી IPL 2020 માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો હિસ્સો હતો. જોકે મીની ઓકશન દરમ્યાન RCB એ તેને રિલીઝ કરી દીધો હતો. ત્યાર બાદ IPL 2021 માટે ચેન્નાઇ સુપર કિંગ્સ (Chennai Super Kings) એ તેને 7 કરોડની બોલી લગાવીને ખરીદ કરી લીધો હતો.

Latest News Updates

આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
g clip-path="url(#clip0_868_265)">