AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કેપ્ટન વિરાટ કોહલીએ કર્યો ખુલાસો કેમ રૂષભ પંતને ના મળ્યુ વલ્ડૅકપની ટીમમાં સ્થાન?

ક્રિકેટ વલ્ડૅકપ 2019ને શરૂ થવામાં હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. વલ્ડૅકપ પહેલા ટીમમાં ખેલાડીઓની પસંદગીને લઈને દિગ્ગજ ખેલાડીઓમાં ખુબ વિરોધાભાસ જોવા મળ્યો. તેમાં સૌથી વધારે ચર્ચા રૂષભ પંતને વલ્ડૅકપની ટીમમાં સ્થાન નહી મળવા પર થઈ હતી. ગાવસ્કરથી લઈને સૌરવ ગાંગૂલી સુધી બધાએ કહ્યું, ત્યારે હવે ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ આ વાત પર ખુલાસો […]

કેપ્ટન વિરાટ કોહલીએ કર્યો ખુલાસો કેમ રૂષભ પંતને ના મળ્યુ વલ્ડૅકપની ટીમમાં સ્થાન?
| Updated on: May 16, 2019 | 3:00 AM
Share

ક્રિકેટ વલ્ડૅકપ 2019ને શરૂ થવામાં હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. વલ્ડૅકપ પહેલા ટીમમાં ખેલાડીઓની પસંદગીને લઈને દિગ્ગજ ખેલાડીઓમાં ખુબ વિરોધાભાસ જોવા મળ્યો. તેમાં સૌથી વધારે ચર્ચા રૂષભ પંતને વલ્ડૅકપની ટીમમાં સ્થાન નહી મળવા પર થઈ હતી.

ગાવસ્કરથી લઈને સૌરવ ગાંગૂલી સુધી બધાએ કહ્યું, ત્યારે હવે ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ આ વાત પર ખુલાસો કરતા કહ્યું કે દિનેશ કાર્તિકને પંતની જગ્યાએ લેવામાં આવ્યો છે. કારણ કે દિનેશ કાર્તિકની પાસે ઘણો અનુભવ છે અને તેનો ઉપયોગ કરીને દરેક પરિસ્થિતિમાંથી બહાર નીકળી શકીએ છે. આ કારણથી પંતને ટીમમાં સ્થાન મળ્યુ નથી.

વધુમાં કોહલીએ કહ્યું કે દિનેશ કાર્તિકની પાસે અનુભવ છે અને જો ટુર્નામેન્ટ દરમિયાન કોઈ કારણસર ધોની નથી રમી શકતા તો દિનેશ વિકેટકીપર માટે સારો વિકલ્પ છે. ઉલ્લેખનીય છે કે વલ્ડૅકપ માટે પસંદ કરેલી ભારતીય ટીમાં 23 મે સુધી બદલાવ થઈ શકે છે.

હાલમાં વલ્ડૅકપની ટીમમાં મહેન્દ્ર સિંહ ધોની વિકેટકીપર તરીકે પ્રથમ પસંદગી રહ્યાં. તેમની પસંદગીને લઈને કોઈ વિવાદ નથી થયો. તે સિવાય દિનેશ કાર્તિકને બીજા વિકેટકીપર બેટસમેન તરીકે પસંદ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે દિનેશ કાર્તિકને વન-ડે ક્રિકેટનો મોટો અનુભવ છે. તેઓ 91 વન-ડે મેચ રમ્યા છે. જેમાં 1738 રન બનાવ્યા છે. તેમાં 9 અડધી સદી સામેલ છે.

આ પણ વાંચો: જુઓ VIDEO: સિંહને કનડગત કરતો વીડિયો થયો વાયરલ

ત્યારે રૂષભ પંત અત્યાર સુધી 5 વન-ડે મેચ રમ્યા છે. તેમાં 93 રન બનાવ્યા છે. સૌથી વધુ 36 રન બનાવ્યા છે. તેમને IPLમાં શાનદાર પ્રદર્શન કર્યુ. તેમની ટીમને પ્લેઓફમાં પહોંચાડવા માટે પંતે મુખ્ય ભૂમિકા ભજવી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

ચિંતામાં વધારો થવાની શક્યતા છે, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે
ચિંતામાં વધારો થવાની શક્યતા છે, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
ગોંડલના ગુનેગારોમાં ફફડાટ, અસામાજિકોને ડામવા ગાંધીનગરનુ ગ્રીન સિગ્નલ!
ગોંડલના ગુનેગારોમાં ફફડાટ, અસામાજિકોને ડામવા ગાંધીનગરનુ ગ્રીન સિગ્નલ!
g clip-path="url(#clip0_868_265)">