શું તમે ધોનીના ફેન છો તો આ રેસ્ટોરન્ટમાં તમને મળશે જમવાનું તદ્દન ફ્રી!

જો તમે મહેન્દ્ર ધોનીના ફેન હોય તો તમારા માટે એક સારી ખબર છે. ધોનીના નામ પર એક રેસ્ટોરન્ટ મફત ખાવાનું ધોનીના ફેનને ખવડાવી રહ્યું છે. રેસ્ટોરન્ટના માલિક પણ પોતે ધોનીના ફેન છે અને ધોનીના માનમાં લોકોને ખાવાનું ખવડાવી રહ્યાં છે. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more અથાણું આ […]

શું તમે ધોનીના ફેન છો તો આ રેસ્ટોરન્ટમાં તમને મળશે જમવાનું તદ્દન ફ્રી!
Follow Us:
| Updated on: Jun 13, 2019 | 12:48 PM

જો તમે મહેન્દ્ર ધોનીના ફેન હોય તો તમારા માટે એક સારી ખબર છે. ધોનીના નામ પર એક રેસ્ટોરન્ટ મફત ખાવાનું ધોનીના ફેનને ખવડાવી રહ્યું છે. રેસ્ટોરન્ટના માલિક પણ પોતે ધોનીના ફેન છે અને ધોનીના માનમાં લોકોને ખાવાનું ખવડાવી રહ્યાં છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

આ પણ વાંચો:  બેંક મેેનેજર બનવું હોય તો કેટલું શિક્ષણ જરુરી છે? જાણો પ્રક્રિયાથી માંડીને પગાર સુધીની તમામ વિગતો

ભારતમાં ધોનીના નામ પર એક રેસ્ટોરન્ટ પશ્ચિમ બંગાળ ખાતે આવેલું છે અને તે ધોનીના સમર્થકોને મફત ખાવાનું પણ ખવડાવી રહ્યું છે. પશ્ચિમ બંગાળના અલિપુરદ્વાર જિલ્લામાં એક ધોનીના ફેન છે તેઓ જે ધોનીના સર્મથકો હોય તેને પોતાના રેસ્ટોરન્ટમાં મફત ખાવાનું ખવડાવી રહ્યાં છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રેસ્ટોરન્ટના માલિક શંભુભાઈ છે અને તેમને ત્યાં ચારેબાજુ ધોનીના જ ફોટો છે. તેઓ બાળપણથી ધોનીના ફેન છે અને તેમને ધોની જે રીતે ક્રિકેટ રમે છે તે પસંદ છે. તેમના આ રેસ્ટોરન્ટમાં મોટેભાગે બંગાળી ખાવાનું મળે છે. તેમની ઈચ્છા છે કે એક દિવસ તેઓ જરુરથી ધોનીને મળશે. લોકો અહીં જમવા માટે આવે છે અને જે લોકો પોતાના ધોનીના ફેન ગણાવે છે તેમને જમવાને લઈને એક રુપિયો પણ ચૂકવવાનો થતો નથી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ખાસિયતની વાત કરીએ તો આ રેસ્ટોરન્ટમાંથી કોઈપણ જે ધોનીના સર્મથક કે ફેન હોય તે ભરપેટ જમીને જઈ શકે છે અને શંભુલાલ તેમની પાસે એક રુપિયાની પણ માગણી કરતા નથી. આ ઘટનાક્રમ છેલ્લાં બે વર્ષ ચાલી રહ્યો છે. બંગાળના આ જિલ્લામાં જઈને તમે કોઈપણ વ્યક્તિને ધોનીનું નામ પૂછો તો તમને એ વ્યક્તિ આ રેસ્ટોરન્ટ સુધી પહોંચાડી આપશે કારણ કે આ રેસ્ટોરન્ટનું નામ પણ ધોની છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

Rajkot : કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ
Rajkot : કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
g clip-path="url(#clip0_868_265)">