Breaking News: ટીમ ઈન્ડીયાના ઓલરાઉન્ડર યૂસુફ પઠાણે સંન્યાસની કરી જાહેરાત, IPLમાં 37 બોલમાં 100 રન ફટકાર્યા હતા

ટીમ ઈન્ડીયા (Team India)ના ઓલરાઉન્ડર યુસુફ પઠાણે (Yusuf Pathan) ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લીધાની ઘોષણાં કરી છે. તેણે પોતાના સોશિયલ મીડિયા પર એક વીડિયો પોષ્ટ કરીને આ અંગે જાણકારી આપી હતી.

Breaking News: ટીમ ઈન્ડીયાના ઓલરાઉન્ડર યૂસુફ પઠાણે સંન્યાસની કરી જાહેરાત, IPLમાં 37 બોલમાં 100 રન ફટકાર્યા હતા
Yusuf Pathan (File Image)
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Feb 26, 2021 | 5:36 PM

ટીમ ઈન્ડીયા (Team India)ના ઓલરાઉન્ડર યુસુફ પઠાણે (Yusuf Pathan) ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લીધાની ઘોષણાં કરી છે. તેણે પોતાના સોશિયલ મીડિયા પર એક વીડિયો પોષ્ટ કરીને આ અંગે જાણકારી આપી હતી. યૂસુફ પઠાણે ભારત માટે 57 વન ડે અને 22 T20 મેચ રમ્યા હતા અને 2007ના આઈસીસી T20 વિશ્વકપમાં પણ ટીમ ઈન્ડીયાનો હિસ્સો હતા. યુસુફ પઠાણ છેલ્લા કેટલાક વર્ષથી ટીમ ઈન્ડીયાથી સતત બહાર રહ્યા હતા. આઈપીએલમાં પણ કોઈ ફ્રેન્ચાઈઝીએ તેમને ટીમમાં સામેલ કરાયા નહોતા.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

યૂસુફ પઠાણે પોતાની નિવૃત્તી અંગેની જાણકારી આપતા ટ્વીટ કર્યુ હતુ, તેમણે ટ્વીટ કરીને લખ્યુ હતુ કે, હું પોતાના પરિવાર, ફેન્સ, દોસ્ત, ટીમ કોચ અને પુરા દેશથી સપોર્ટ અને પ્રેમ આપવાને લઈને આભાર વ્યક્ત કરુ છુ. યૂસુફ પઠાણે પોતાની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કેરિયરની શરુઆત 2007માં પાકિસ્તાન સામે T20 મેચ રમીને કરી હતી. તેના બાદ યૂસુફ પઠાણે વર્ષ 2008માં પાકિસ્તાન સામે પોતાની પ્રથમ વન ડે મેચ રમ્યો હતો. યૂસુફ પઠાણે વર્ષ 2011માં રમાયેલા વિશ્વકપમાં પણ ટીમ ઈન્ડીયાનો હિસ્સો રહ્યા હતા. વડોદરાના આ ઓલરાઉન્ડરે વર્ષ 2012માં તેમણે કોઈ જ આંતરરાષ્ટ્રીય મેચ નથી રમી. આઈપીએલમાં પણ યૂસુફ પઠાણનું પ્રદર્શન ખૂબ જ શાનદાર રહ્યુ છે. આઈપીએલની પ્રથમ સિઝનમાં રાજસ્થાન રોયલ્સને ચેમ્પિયન બનાવવામાં આ ઓલરાઉન્ડર એ મોટી ભૂમિકા ભજવી હતી.

યૂસુફે પોતાની વન ડે કેરિયરમાં રમાયેલી 57 મેચોની 41 ઈનીંગમા 27ની સરેરાશથી 810 રન બનાવ્યા હતા. તેમજ 33 વિકેટ ઝડપી હતી તો T20 ફોર્મેટમાં ઓલરાઉન્ડર પઠાણનું પ્રદર્શન શાનદાર રહ્યુ હતુ. તેમણે 22 મેચમાં 18 ઈનીંગમાં 146.58ના સ્ટ્રાઈક રેટથી 236 રન કર્યા હતા. જ્યારે બોલીંગમાં 13 વિકેટ ઝડપી હતી. આઈપીએલમાં યુસુફ પઠાણે કલકત્તા નાઈટ રાઈડર્સ અને રાજસ્થાન રોયલ્સ જેવી શાનદાર ટીમોનો હિસ્સો રહ્યા હતા. યૂસુફ પઠાણે આઈપીએલ 2010માં મુંબઈ ઈન્ડીયન્સ સામે 37 બોલમાં શતક લગાવ્યુ હતુ. જે અત્યાર સુધી ટુર્નામેન્ટનું સૌથી ઝડપી શતક હતુ. યૂસુફ પઠાણે વર્ષ 2019માં સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી રમતા નજરે આવ્યા હતા.

આ પણ વાંચો: ભારતીય બોલર વિનયકુમારે ક્રિકેટમાંથી લીધો સંન્યાસ, ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 500થી વધુ વિકેટ ઝડપી હતી

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">