T-20: ચેન્નાઇ માટે વધુ એક આફત સર્જાઇ, ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવો ટુર્નામેન્ટથી થયો બહાર

ટી-20 લીગમાં મહેન્દ્રસિંહ ધોની માટે જાણે કે આ સિઝનમાં મુશ્કેલીઓ ઓછી થવાનુ નામ જ લેતી નથી. એક બાજુ ટીમ તેની કંગાળ રમતને લઇને ટુર્માન્ટમાંથી બહાર ફેંકાય તેવી સ્થિતી પર આવીને ઉભી છે. ત્યા હવે હવે થોડી ઘણી જે આશાઓ પર પણ હવે પાણી ફરી રહ્યુ છે. કારણ હવે એ છે કે, ટીમના સૌથી વધુ અનુભવી […]

T-20: ચેન્નાઇ માટે વધુ એક આફત સર્જાઇ, ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવો ટુર્નામેન્ટથી થયો બહાર
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Oct 21, 2020 | 3:58 PM

ટી-20 લીગમાં મહેન્દ્રસિંહ ધોની માટે જાણે કે આ સિઝનમાં મુશ્કેલીઓ ઓછી થવાનુ નામ જ લેતી નથી. એક બાજુ ટીમ તેની કંગાળ રમતને લઇને ટુર્માન્ટમાંથી બહાર ફેંકાય તેવી સ્થિતી પર આવીને ઉભી છે. ત્યા હવે હવે થોડી ઘણી જે આશાઓ પર પણ હવે પાણી ફરી રહ્યુ છે. કારણ હવે એ છે કે, ટીમના સૌથી વધુ અનુભવી ઓલરાઉન્ડર અને સૌથી મોટા મેચ વિનર ડ્વેન બ્રાવો પણ ઇજાને લઇને હવે ટુર્નામેન્ટ થી બહાર થઇ ગયો છે. ચેન્નાઇ સુપર કિંગ્સના સીઇઓ કાશી વિશ્વનાથનને આ અંગેની જાણકારીની પુષ્ટી કરી હતી.

બ્રાવોને દિલ્હી કેપીટલ્સ સામેની મેચ દરમ્યાન ઇજા પહોંચી હતી. તેના પછી તે મેચની આખરી ઓવર પણ નાંખી શક્યો નહોતો. જોકે હવે ચેન્નાઇના સીઇઓ દ્રારા જાણકારી ને સાચી હોવાનુ દર્શાવ્યુ છે, કે ડ્વેન બ્રાવો હવે આગળની મેચોમાં ચેન્નાઇની ટીમનો હિસ્સો નહી હોય. વિશ્વનાથનના મુજબ બ્રાવો હવે આગળના એક બે દિવસમાં ઘરે પરત ફરી જશે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

ટી-20 લીગના ગૃપ સ્ટેજમાં ચેન્નાઇ સુપર કિંગ્સને હવે માત્ર ચાર જ મેચ રમવાની બાકી છે. શરુઆતની દશ મેચમાં તેને ફક્ત ત્રણ જીત મળી છે, અને તે પોઇન્ટ ટેલીમાં સૌથી નિચેના ક્રમે છે. ઇજાના કારણે બ્રાવો પહેલી દશ માંથી માત્ર છ મેચમાં જ રમી શક્યો હતો. ઓલરાઉન્ડરના રુપમાં છ મુકાબલાઓમાં ચેન્નાઇ માટે છ વિકેટ ઝડપી હતી અને બે ઇનીંગમાં સાત રન બનાવ્યા હતા. આમ બ્રાવો ફીટ પણ નહોતો ને ટીમ માટે હીટ પણ નિવડ્યો નહોતો. બ્રાવોના રિપ્લેશમેન્ટના રુપમાં કોને સ્થાન અપાશે એ હજુ સ્પષ્ટ નથી, છતાં ઇમરાન તાહિરની શક્યતાઓ વધુ લાગી રહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

આગઝરતી ગરમી સહન કરવા થઈ જાવ તૈયાર ! આ દિવસે હીટવેવની આગાહી
આગઝરતી ગરમી સહન કરવા થઈ જાવ તૈયાર ! આ દિવસે હીટવેવની આગાહી
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
g clip-path="url(#clip0_868_265)">