AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T-20: કેપ્ટન ધોનીના સ્પાર્કવાળા નિવેદન પર મચી ગઇ બબાલ, બચાવમાં પ્રજ્ઞાન ઓઝા આગળ આવ્યા

ચેન્નાઇ સુપર કિંગ્સની સોમવારે રાજસ્થાન રોયલ્સ સામે સાત વિકેટ થી હારનો સામનો કરવો પડ્યો હતો. ટી-20 લીગની તેરમી સિઝનમાં ચેન્નાઇની આ સાતમી હાર હતી. આ હાર પછી ચેન્નાઇની પ્લેઓફની રેસમાં થી બહાર ફેંકાઇ જવાનો ભય સર્જાયો છે. આ મેચ બાદ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ કહ્યુ હતુ કે, યુવા ખેલાડીઓને એટલા માટે મોકો નહોતો આપ્યો કે તેમનામાં […]

T-20: કેપ્ટન ધોનીના સ્પાર્કવાળા નિવેદન પર મચી ગઇ બબાલ, બચાવમાં પ્રજ્ઞાન ઓઝા આગળ આવ્યા
Avnish Goswami
| Edited By: | Updated on: Oct 21, 2020 | 5:52 PM
Share

ચેન્નાઇ સુપર કિંગ્સની સોમવારે રાજસ્થાન રોયલ્સ સામે સાત વિકેટ થી હારનો સામનો કરવો પડ્યો હતો. ટી-20 લીગની તેરમી સિઝનમાં ચેન્નાઇની આ સાતમી હાર હતી. આ હાર પછી ચેન્નાઇની પ્લેઓફની રેસમાં થી બહાર ફેંકાઇ જવાનો ભય સર્જાયો છે.

આ મેચ બાદ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ કહ્યુ હતુ કે, યુવા ખેલાડીઓને એટલા માટે મોકો નહોતો આપ્યો કે તેમનામાં સ્પાર્ક નજર નથી આવી રહ્યો. પુર્વ ક્રિકેટર કે શ્રીકાંત પછી હવે પ્રજ્ઞાન ઓઝાએ પણ હવે તેના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે.

શ્રીકાંત ને આ નિવેદન ને માટે ધોનીને આડે હાથ લેતા કહ્યુ હતુ કે, તેને પિયુષ ચાવલા અને કેદાર જાદવમાં કયો સ્પાર્ક નજર આવી રહ્યો છે. એક સમાચાર સંસ્થા સાતે વાત દરમ્યાન પ્રજ્ઞાન ઓઝાએ પણ કહ્યુ હતુ કે, કોણ યુવાન ખેલાડી છે,  જો તે પોતે સિનિયર ખેલાડીના રુપમાં પોતાને જોઇ રહ્યા છે તો તે વાત કરતા હશે. અથવા તો તેણે ઋતુરાજ ગાયકવાડ અને જગદીશન ના વિશે વાત કરી હશે. પણ મને લાગે છે કે તેમણે કેદાર જાદવ નો જિક્ર કર્યો હશે. મે ધોનીને જોયો છે, તેના બયાનમાં ઘણું બધુ છુપાયેલુ હોય છે.

તેમણે આગળ પણ વાત કરતા કહ્યુ કે, હું એકદમ મજબુતી થી કહી શકુ છુ. કે તે ક્યારેય તે આ બે યુવાન ક્રિકેટરો માટે આમ કોમેન્ટ નહી કરી શકે. આવામાં કેમ કોઇ ખેલાડી માટે કોમેન્ટ કરે, જેમે એક જ મેચ રમી હોય. આ નિવેદનના ઉંડાણમાં જવા માંગીશ. જો તેણે ઋતુરાજ અને જગદીશન ના માટે આમ કહ્યુ હોય તો હું તે માટે બિલકુલ સપોર્ટ નહી કરુ. 24 વર્ષના જગદીશને ચેન્નાઇ માટે એક જ મેચ રમી છે અને જેમાં તેણે 117.85 ના સ્ટ્રાઇક રેટ થી 33 રન બનાવ્યા હતા. ઋતુરાજે બે મેચમાં પાંચ રન બનાવ્યા હતા. કેદાર જાદવ આઠ મેચ રમીને 20.66 ની સરેરાશ થી 62 રન બનાવ્યા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
g clip-path="url(#clip0_868_265)">