women cricket : મિતાલી રાજ પછી ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન કોણ બનશે? ભૂતપૂર્વ કોચે મજબૂત દાવેદારનું નામ જણાવ્યું

મિતાલી રાજ લાંબા સમયથી વનડે અને ટેસ્ટ ફોર્મેટમાં ટીમની કેપ્ટન રહી છે. તે ટી 20 માં ટીમની કેપ્ટન પણ હતી પરંતુ બાદમાં આ જવાબદારી હરમનપ્રીત કૌરને આપવામાં આવી હતી.

women cricket : મિતાલી રાજ પછી ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન કોણ બનશે? ભૂતપૂર્વ કોચે મજબૂત દાવેદારનું નામ જણાવ્યું
મિતાલી રાજ ટીમની સૌથી અનુભવી બેટ્સમેન છે. તેણે ટી 20 માંથી નિવૃત્તિ લીધી છે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 06, 2021 | 12:15 PM

women cricket :મહિલા ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કોચ ડબ્લ્યુવી રમન (WV Raman)નું માનવું છે કે, ટીમને કેપ્ટનશીપ બદલવાની જરૂર છે

આવતા વર્ષે વનડે વર્લ્ડ કપ બાદ. તે ઇચ્છે છે કે અનુભવી બેટ્સમેન મિતાલી રાજ(Mithali Raj)ને બદલે આ જવાબદારી ઓપનર સ્મૃતિ મંધાના(Smriti Mandhana)ને સોંપવામાં આવે. આગામી વર્ષે માર્ચ-એપ્રિલમાં ન્યુઝીલેન્ડમાં વર્લ્ડ કપ યોજાશે. પચીસ વર્ષની મંધાના(Smriti Mandhana) 2013 માં ડેબ્યૂ કર્યા બાદથી ટીમના મહત્વના સભ્ય છે.

હાલમાં, 38 વર્ષીય અનુભવી બેટ્સમેન મિતાલી રાજ (Mithali Raj) ભારતની ટેસ્ટ અને વનડે ટીમની કેપ્ટન છે, જ્યારે 32 વર્ષીય હરમનપ્રીત કૌર (Harmanpreet Kaur)T20 આંતરરાષ્ટ્રીય ટીમનું નેતૃત્વ કરે છે. રમનના કોચ હેઠળ ભારતીય ટીમ ગયા વર્ષે યોજાયેલા ટી -20 વર્લ્ડ કપ(T20 World Cup) ની ફાઇનલમાં પહોંચી હતી. તેમના સ્થાને, જોકે, આ વર્ષે રમેશ પવાર(Ramesh Powar) ને ટીમના કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

કેપ્ટનશીપને ઉંમર સાથે કોઈ લેવાદેવા નથી

રમણે (Ramesh Powar) પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, કેપ્ટનશીપનો ઉંમર સાથે કોઈ સંબંધ નથી પરંતુ મને ખાતરી છે કે મંધાના (Smriti Mandhana) કેપ્ટન બની શકે છે. તે રમતને સારી રીતે સમજે છે. તે ઘણા વર્ષોથી ક્રિકેટ રમી રહી છે. તેણે કહ્યું, ‘આ સારો સમય હોઈ શકે છે અને એક યુવાન ક્રિકેટરને કેપ્ટનશીપ આપવાનો અર્થ એ છે કે, તે થોડા વર્ષો માટે ટીમનું નેતૃત્વ કરી શકે છે.’ તેણે કહ્યું, ‘કેપ્ટન બદલવાનો અત્યારે યોગ્ય સમય નથી. તાજેતરના દિવસોમાં પરિણામ ગમે તે હોય, ટીમે વર્લ્ડ કપ સુધી રાહ જોવી જોઈએ. વર્લ્ડ કપમાં પરિણામ ગમે તે હોય, મને લાગે છે કે સ્મૃતિને કેપ્ટનશીપ (Smriti Mandhana) સોંપવી જોઈએ.

રમન (Ramesh Powar) વર્લ્ડ કપ માટે તૈયાર છે

રમન(Ramesh Powar)નું માનવું હતું કે ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર ભારતીય ટીમના તાજેતરના પ્રદર્શનને જોતા એવું કહી શકાય કે વર્લ્ડ કપ માટે તેની તૈયારી સારી છે. તેમણે કહ્યું, ‘તાજેતરની લય અને ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં રમાયેલી મેચોને જોતા એમ કહી શકાય કે તેઓ વર્લ્ડ કપ માટે સારી રીતે તૈયાર છે.’ તેમણે કહ્યું, ‘ટીમમાં મેઘના સિંહ અને સ્નેહ રાણા છે. બે નવા ખેલાડીઓ છે. જે દબાણનો સામનો કરવા સક્ષમ છે. વર્લ્ડ કપ જેવી મોટી ટુર્નામેન્ટ માટે આ ખૂબ મહત્વનું છે.

આ પણ વાંચો : Lakhimpur Violence: લખીમપુર હિંસા કેસમાં મોટો ખુલાસો, પ્રત્યક્ષદર્શીએ કહ્યું ભીડ તલવારો લહેરાવી રહી હતી, ખાલિસ્તાન ઝિંદાબાદના નારા લગાવ્યા

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">