રોહિત શર્માની ઇજાને લઇને સવાલ પુછાતા જ ગાંગુલી ભડક્યો, કહ્યુ રોહિત ને જ જઇને પુછો

ટીમ ઇન્ડીયાના સ્ટાર બેટ્સમેન રોહિત શર્માની ઇજા અને તેના કારણે ટીમમાં પસંદગીનો મુદ્દો હજુ પણ શાતં પડ્યો નથી. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને ટીમના કોચ રવિ શાસ્ત્રીના નિવેદનો બાદ પણ રોહિત શર્મા આઇપીએલની અંતિમ ત્રણ મેચ રમ્યો હતો. આવામાં એકવાર ફરીથી રોહિત શર્માને લઇને સવાલ ઉઠતા ગાંગુલીએ હડબડાહટમાં કહી દીધુ હતુ કે, […]

રોહિત શર્માની ઇજાને લઇને સવાલ પુછાતા જ ગાંગુલી ભડક્યો, કહ્યુ રોહિત ને જ જઇને પુછો
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Nov 14, 2020 | 8:43 AM

ટીમ ઇન્ડીયાના સ્ટાર બેટ્સમેન રોહિત શર્માની ઇજા અને તેના કારણે ટીમમાં પસંદગીનો મુદ્દો હજુ પણ શાતં પડ્યો નથી. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને ટીમના કોચ રવિ શાસ્ત્રીના નિવેદનો બાદ પણ રોહિત શર્મા આઇપીએલની અંતિમ ત્રણ મેચ રમ્યો હતો. આવામાં એકવાર ફરીથી રોહિત શર્માને લઇને સવાલ ઉઠતા ગાંગુલીએ હડબડાહટમાં કહી દીધુ હતુ કે, આ માટે ખુદ રોહિત ને જ જઇને પુછવુ જોઇએ.

યુએઇમાં યોજાયેલી આઇપીએલ 2020 ના દરમ્યાનન રોહિત શર્મા 18 ઓક્ટોબરે કિંગ્સ ઇલેવન પંજાબ સામે એક મેચ દરમ્યાન ઇજાગ્રસ્ત થયો હતો. તેના એક પગે હૈમસ્ટ્રિંગ ઇજા પહોચવાની તકલીફ સામે આવી હતી. જેના કારણે મુંબઇ ઇન્ડિયન્સની ચાર મેચ તે રમી શક્યો નહોતો. આ દરમ્યાન ઓસ્ટ્રેલીયા પ્રવાસ માટે તેનુ કોઇ પણ ફોર્મેટ માટે તેની પસંદગી બીસીસીઆઇ દ્રારા જાહેર કરાયેલી ટીમમાં કરાઇ નહોતી.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

આ ઉપરાંત રોહિત ની ઇજાને લઇને ગાંગુલી અને શાસ્ત્રીએ પણ તેને ચેતવણી આપતા નિવેદન પણ જારી કરવામા આવ્યા હતા. આમ છતાં પણ તે પોતાની ટીમ માટે રમતો મેદાન પર જોવા મળ્યો હતો. સાથે જ તેણે એમ પણ કહી દીધુ હતુ કે તે પુર્ણ રીતે ફીટ છે. હવે બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ પણ એક વાર ફરી થી કહ્યુ છે કે રેહિત પુરી રીતે ફીટ નથી. ધ વિક મેગેઝીનને આપેલા એક ઇન્ટરવ્યુ દરમ્યાન ગાંગુલીએ કહ્યુ હતુ કે, ખુદ રોહિત ને જ તેની ફિટનેશના અંગે પુછવુ જોઇએ. ગાંગુલીના હવાલા થી ધ વિક દ્રારા લખ્યુ છે કે, રોહિત હજુ પણ સીત્તેર ટકા જેટલો જ ફીટ છે. તમે ખુદ જ કેમ રોહિતને નથી પુછતા, આ માટે જ તો તેને વન ડે અને ટી-20 ફોર્મેટ માટે સામેલ નથી કર્યો, તેને ટેસ્ટમાં જગ્યા અપાઇ છે.

મુંબઇ ઇન્ડિયન્સ ને પાંચમી વાર ચેમ્પિયન્સ બનાવ્યા બાદ રોહિત શર્માની ટીમ ઇન્ડિયા સાથે ઓસ્ટ્રેલીયા પ્રવાસે નથી ગયો. પરંતુ તે પોતાની આઇપીએલ ટીમની સાથે મુંબઇ પરત ફરી છે. જાણકારી મુજબ રોહિત દિવાળી સુઘી મુંબઇમાં રહીને તે બેંગ્લોર જશે. જ્યાં નેશનલ ક્રિકેટ એકેડમીમાં પોતાના ફીટનેશ માટે કામ કરશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">