રેલવે મંત્રીએ Mirabai Chanuને 2 કરોડ રુપિયા અને પ્રમોશન આપવાની કરી જાહેરાત

ભારતીય રેલવેએ સરહાના કરી. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે મીરાબાઇ ચાનૂને દેશનુ ગર્વ અને ભારતીય રેલવેનુ સમ્માન જણાવ્યુ. તેમણે ટ્વીટ કરીને રેલવે તરફથી તેમને 2 કરોડ રુપિયા અને પ્રમોશન આપવાની જાહેરાત કરી.

રેલવે મંત્રીએ Mirabai Chanuને 2 કરોડ રુપિયા અને પ્રમોશન આપવાની કરી જાહેરાત
Railway Minister Minister Ashwini Vaishnaw felicitates Mirabai Chanu
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 27, 2021 | 10:21 AM

ટોક્યો ઓલિમ્પિકમાં (Tokyo Olympics)  સિલ્વર મેડલ (Silver Medal) લઇને મીરાબાઇ ચાનૂ (Mirabai Chanu) ભારત આવી ગયા છે. દેશ પર ફરતા તેમના સન્માનનો સિલસિલો યથાવત છે. એવામાં ભારતીય રેલવે પણ પોતાના કર્મચારીના વખાણ કરવામાં પાછળ રહ્યુ નથી.

ભારતના નવા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે(Ashwini Vaishnaw) ટોક્યો ઓલિમ્પિકના વેટલિફટિંગ ઇવેન્ટમાં સિલ્વર જીતવા માટે સન્માનિત કર્યા મીરાબાઇ ચાનૂ ને કે જેમણે 49 કિલોગ્રામની મહિલાઓની વેટલિફટિંગ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો હતો. તેમણે એ કમાલ 202 કિલો વજન ઉચકીને કર્યો.

કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'

ભારતીય રેલવેએ કરી સરહાના

મીરાબાઇ ચાનૂના આ કમાલની ભારતીય રેલવેએ સરાહના કરી. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે મીરાબાઇ ચાનૂને દેશનુ ગર્વ અને ભારતીય રેલવેનુ સન્માન જણાવ્યુ. તેમણે ટ્વીટ કરીને રેલવે તરફથી તેમને 2 કરોડ રુપિયા અને પ્રમોશન આપવાની જાહેરાત કરી. રેલવે મંત્રીએ કહ્યુ કે તેમણે પોતાની ટેલેન્ટ અને હાર્ડ વર્કથી કરોડો ભારતીયોને પ્રેરિત કર્યા છે.

રમત-ગમત મંત્રીએ પણ કર્યા સમ્માનિત

ભારતીય રેલવે મંત્રી પહેલા રમત-ગમત મંત્રી તરફથી પણ મીરાબાઇ ચાનૂને સમ્માનિત કરવામાં આવ્યા. તેમના સમ્માનમાં રમત-ગમત મંત્રાલય તરફથી આયોજિત કાર્યક્રમમાં રમત ગમત મંત્રી અનુરાગ ઠાકુર, રમત-ગમત રાજ્ય મંત્રી નિશિથ પ્રામાણિક સાથે પૂર્વ રમત-ગમત મંત્રી કિરન રિજિજૂ,સર્બાનંદ સોનવાલ અને જી કૃષ્ણ રેડ્ડી જેવા બીજા કેન્દ્રીય મંત્રી પણ ઉપસ્થિત રહ્યા.

 

પ્રધાનમંત્રી મોદી અને રમત-ગમત મંત્રાલયનો માન્યો આભાર

ટોક્યોમાં સફળતા મેળવવા માટે મીરાબાઇ ચાનૂએ રમત-ગમત મંત્રાલય અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને શ્રેય આપ્યો. તેમણે કહ્યુ  પ્રધાનમંત્રી મોદી અને રમત-ગમત મંત્રીને આભાર કહેવા ઇચ્છુ છુ. તેમણે મને ખૂબ થોડા સમયમાં પ્રેક્ટિસ માટે અમેરિકા મોકલી હતી.  તમામતૈયારીઓને એક દિવસમાં પૂર્ણ કરવામાં આવી હતી. તેમના કારણે જ મને સારી ટ્રેનિંગ મળી અને હું મેડલ જીતવામાં સફળ રહી.

આ પહેલા મણિપુરના મુખ્યમંત્રી એન બીરેન સિંહે પણ સોમવારે જાહેરાત કરી હીત કે ટોક્યો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનાર મીરાબાઇ ચાનૂને રાજ્ય પોલિસ વિભાગમાં એડિશનલ પોલીસ અધિક્ષના રુપમાં નિયુક્ત કરવામાં આવશે. મુખ્યમંત્રીએ કહ્યુ કે રાજ્ય સરકાર તેમને 1 કરોડનુ ઇનામ પણ આપશે.

Latest News Updates

અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
આદિવાસી વિસ્તારમાં વધુ મતદાન એ જાગૃતિ દર્શાવે છે : સી આર પાટીલ
આદિવાસી વિસ્તારમાં વધુ મતદાન એ જાગૃતિ દર્શાવે છે : સી આર પાટીલ
g clip-path="url(#clip0_868_265)">