AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મુંબઈ ઈન્ડિન્સની જીત બાદ નીતા અંબાણી ટ્રોફી સાથે સિદ્ધિવિનાયકના મંદિરે પહોંચ્યા, ગણેજીના ચરણોમાં અર્પણ કરી ટ્રોફી

અંબાણી પરિવાર ભગવાન પ્રત્યે ખૂબજ શ્રદ્ધા ધરાવે છે. તેની વધુ એક ઝલક મુંબઈમાં જોવા મળી. નીતા અંબાણીએ IPLમાં જીતેલી ટ્રોફી સિદ્ધિ વિનાયકના ચરણોમાં અર્પણ કરી. તેઓ ટ્રોફી લઈને મંદિર પહોંચ્યા હતા. જ્યાં તેમણે મુંબઈ ઈન્ડિયન્સે જીતેલી ટ્રોફી ગણેશજીના ચરણોમાં મૂકીને આરતી ઉતારી. નીતા અંબાણીની સાથે મોટી સંખ્યામાં તેમનો કાફલો પણ પહોંચ્યો હતો. જેમણે મુંબઈ ઈન્ડિયન્સનો […]

મુંબઈ ઈન્ડિન્સની જીત બાદ નીતા અંબાણી ટ્રોફી સાથે સિદ્ધિવિનાયકના મંદિરે પહોંચ્યા, ગણેજીના ચરણોમાં અર્પણ કરી ટ્રોફી
| Updated on: May 15, 2019 | 8:16 AM
Share

અંબાણી પરિવાર ભગવાન પ્રત્યે ખૂબજ શ્રદ્ધા ધરાવે છે. તેની વધુ એક ઝલક મુંબઈમાં જોવા મળી. નીતા અંબાણીએ IPLમાં જીતેલી ટ્રોફી સિદ્ધિ વિનાયકના ચરણોમાં અર્પણ કરી. તેઓ ટ્રોફી લઈને મંદિર પહોંચ્યા હતા. જ્યાં તેમણે મુંબઈ ઈન્ડિયન્સે જીતેલી ટ્રોફી ગણેશજીના ચરણોમાં મૂકીને આરતી ઉતારી. નીતા અંબાણીની સાથે મોટી સંખ્યામાં તેમનો કાફલો પણ પહોંચ્યો હતો. જેમણે મુંબઈ ઈન્ડિયન્સનો જયઘોષ કર્યો હતો.

આ પણ વાંચોઃ ઉધારના રૂપિયાથી મોજ કરાનારો ભાગેડુ વિજય માલ્યા હવે લંડનમાં પણ થશે બેઘર, હોમલોન ન ચૂકવવા બદલ બેંક જપ્ત કરશે કરોડોનું ઘર

ગઈકાલે નીતિ અંબાણી ભગવાન કૃષ્ણના મંદિરે પણ પહોંચ્યા હતા. જ્યાં પણ તેમણે ઈશ્વરના ચરણમાં જીતેલી ટ્રોફી અર્પણ કરી હતી. આ તમામ બાબત દર્શાવે છે કે અંબાણી પરિવાર ભગવાન પ્રત્યે કેટલો સમર્પિત છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

ગોંડલના ગુનેગારોમાં ફફડાટ, અસામાજિકોને ડામવા ગાંધીનગરનુ ગ્રીન સિગ્નલ!
ગોંડલના ગુનેગારોમાં ફફડાટ, અસામાજિકોને ડામવા ગાંધીનગરનુ ગ્રીન સિગ્નલ!
મહેસાણામાં બટાટાના ભાવ ન મળતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો
મહેસાણામાં બટાટાના ભાવ ન મળતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો
Breaking News : ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
Breaking News : ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ઉનાળાની શરૂઆતમાં જ પાણી ન મળતા માળિયામિયાણા ગામના લોકોએ કર્યો ચક્કાજામ
ઉનાળાની શરૂઆતમાં જ પાણી ન મળતા માળિયામિયાણા ગામના લોકોએ કર્યો ચક્કાજામ
મનપાના પાપે ભાવેણાવાસીઓ તૂટેલા સ્લેબની જર્જરીત ટાંકીનુ પાણી પીવા લાચાર
મનપાના પાપે ભાવેણાવાસીઓ તૂટેલા સ્લેબની જર્જરીત ટાંકીનુ પાણી પીવા લાચાર
સુરતમાં બે બેનપણીએ Chat GPTની મદદ લઈ કર્યો આપઘાત
સુરતમાં બે બેનપણીએ Chat GPTની મદદ લઈ કર્યો આપઘાત
ગૌશાળાના કૌંભાડમાં ભાજપના નેતાનું નામ આવતા રાજકારણ ગરમાયું
ગૌશાળાના કૌંભાડમાં ભાજપના નેતાનું નામ આવતા રાજકારણ ગરમાયું
રાજકુમાર જાટ કેસમાં ગોંડલના ગણેશ ગોંડલને મળી ક્લિન ચીટ-સૂત્ર
રાજકુમાર જાટ કેસમાં ગોંડલના ગણેશ ગોંડલને મળી ક્લિન ચીટ-સૂત્ર
શિક્ષણ અને આરોગ્યના વેપારીકરણ સામે પાટીદાર સમાજનો હુંકાર
શિક્ષણ અને આરોગ્યના વેપારીકરણ સામે પાટીદાર સમાજનો હુંકાર
અંજલિ રૂપાણીને ભાજપના સંગઠનમાં રાજકોટ કારોબારીમાં અપાયું સ્થાન
અંજલિ રૂપાણીને ભાજપના સંગઠનમાં રાજકોટ કારોબારીમાં અપાયું સ્થાન
g clip-path="url(#clip0_868_265)">