IPL Auction 2021: બાંગ્લાદેશના ખેલાડી Mustafizur Rahmanને રાજસ્થાન રોયલ્સે 1 કરોડમાં ખરીદ્યો

IPL Auction 2021: IPLની 14મી સીઝન માટેનું ઓક્શન  ચેન્નાઈમાં યોજાયું હતું.  આઈપીએલ 2021ના ઓક્શનમાં બાંગ્લાદેશના ઓલરાઉન્ડર Mustafizur Rahmanને રાજસ્થાન રોયલ્સે 1 કરોડમાં ખરીદ્યો છે.

IPL Auction 2021: બાંગ્લાદેશના ખેલાડી Mustafizur Rahmanને રાજસ્થાન રોયલ્સે 1 કરોડમાં ખરીદ્યો
Follow Us:
Chandrakant Kanoja
| Edited By: | Updated on: Feb 19, 2021 | 1:18 PM

IPL Auction 2021: IPLની 14મી સીઝન માટેનું ઓક્શન ચેન્નાઈમાં યોજાયું હતું.  આઈપીએલ 2021ના ઓક્શનમાં બાંગ્લાદેશના ઓલરાઉન્ડર Mustafizur Rahmanને રાજસ્થાન રોયલ્સે 1 કરોડમાં ખરીદ્યો છે. બાંગ્લાદેશના આ યુવા ખેલાડી Mustafizur Rahmanએ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં સારું પ્રદર્શન કર્યું હતું. જેમાં તેમની તેની ટીમ સનરાઈઝર્સ હૈદરાબાદે ટ્રોફી જીતી હતી. જેમાં તેમણે 17 મેચોમાં 16 વિકેટ લીધી હતી. તેને ‘ટુર્નામેન્ટના ઉભરતા પ્લેયર’ તરીકેનું નામ પણ આપવામાં આવ્યું હતું. તેમની બેઝ પ્રાઇસ 1 કરોડ રૂપિયા જ હતી.

IPLની 14મી સીઝન માટેનું ઓક્શન આજે ચેન્નાઈમાં શરૂ થયું છે, જેમાં અત્યાર સુધી વિદેશી અને ભારતીયો ખેલાડીઓનું ઓક્શન ચાલુ છે. જેમાં અત્યાર સુધી સ્ટીવ સ્મિથ, ક્રિસ મોરિસ, શકીબ અલ હસન, મોઈન અલી અને મેક્સવેલ જેવા ખેલાડીઓને અલગ અલગ ટીમે ખરીદ્યા છે. જેમાં ક્રિસ મોરિસ 16.25 કરોડ અને મેક્સવેલ 14. 25 કરોડમાં ખરીદવામાં આવ્યા છે.

અવાર-નવાર થઈ જતી કબજિયાતની સમસ્યાથી મળશે છુટકારો, કરી લો બસ આટલું
તારક મહેતાના ટપ્પુએ ચાહકોની આપ્યા ગુડન્યુઝ, જાણો શું છે
ધોરણ -12 પછી આ ફિલ્ડમાં બનાવી શકો છો ઉજ્જવળ કારકિર્દી
ઓટોમેટિક કારના ફાયદા વધારે કે ગેરફાયદા? જાણો ગણિત
આજનું રાશિફળ તારીખ 09-05-2024
પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી

આઈપીએલ મેનેજમેન્ટે 292 ખેલાડીઓની યાદી જાહેર કરી હતી. જે ઓક્શન મહત્તમ 61 સ્લોટ્સ માટે થશે. આ યાદીમાં 164 ભારતીય અને 128 વિદેશી ખેલાડીઓનો સમાવેશ થાય છે. જેમાં ત્રણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સીલના સહયોગી સભ્યોનો પણ છે.

હરાજીની યાદીમાં 164 ભારતીય, 125 વિદેશી અને સહયોગી દેશોના ત્રણ ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું છે. કુલ 61 સ્થાનો ભરવા માટે આઠ ફ્રેન્ચાઈઝી બોલી લગાવશે. આઈપીએલ ટીમોમાં મહત્તમ ખેલાડીઓની સંખ્યા 25 હોઈ શકે છે, એટલે કે કોઈ પણ ટીમમાં 25થી વધુ ખેલાડીઓ નથી રાખી શકાતા. તે જ સમયે, તેણે ઓછામાં ઓછા 18 ખેલાડીઓ રાખવાનો નિયમ છે. બીસીસીઆઈના આ નિયમો હેઠળ તમામ ટીમોએ તેમના કુલ બજેટનો 75 ટકા ખર્ચ કરવો જરૂરી છે.

આ પણ વાંચો: IPL Auction 2021: ગુજરાતના આ ચાર ખેલાડીઓ રહ્યા અનસોલ્ડ, આ વખતની સિઝનમાં રમવાની હતી આશા

Latest News Updates

દાહોદ: પરથમપુરા બુથ કેપ્ચરીંગ કેસમાં 6 કર્મચારીઓને કરાયા સસ્પેન્ડ
દાહોદ: પરથમપુરા બુથ કેપ્ચરીંગ કેસમાં 6 કર્મચારીઓને કરાયા સસ્પેન્ડ
NEETની પરીક્ષામાં ચોરી કૌભાંડ મામલે યુવરાજ સિંહે કર્યા આક્ષેપ-VIDEO
NEETની પરીક્ષામાં ચોરી કૌભાંડ મામલે યુવરાજ સિંહે કર્યા આક્ષેપ-VIDEO
ઇફકોના ડિરેક્ટર પદની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો 113 મતે વિજય
ઇફકોના ડિરેક્ટર પદની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો 113 મતે વિજય
ધાર્મિક સ્થળ પર ઘર્ષણના કેસમાં 35 લોકોની ધરપકડ
ધાર્મિક સ્થળ પર ઘર્ષણના કેસમાં 35 લોકોની ધરપકડ
શિક્ષણ મંત્રી પ્રફુ્લ્લ પાનસેરિયાએ વિદ્યાર્થીઓને પાઠવી શુભેચ્છા- video
શિક્ષણ મંત્રી પ્રફુ્લ્લ પાનસેરિયાએ વિદ્યાર્થીઓને પાઠવી શુભેચ્છા- video
પંચમહાલ ખાતે NEETની પરીક્ષામાં ચોરી કરાવવાના મસમોટા કૌભાંડનો પર્દાફાશ
પંચમહાલ ખાતે NEETની પરીક્ષામાં ચોરી કરાવવાના મસમોટા કૌભાંડનો પર્દાફાશ
વિજ્ઞાન પ્રવાહમાં બનાસકાંઠાએ મારી બાજી, વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ
વિજ્ઞાન પ્રવાહમાં બનાસકાંઠાએ મારી બાજી, વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ
સુરતના લીંબાયતમાંથી મોબાઈલ અને લેપટોપની ચોરી કરનાર સ્પાઈડર ચોર ઝડપાયો
સુરતના લીંબાયતમાંથી મોબાઈલ અને લેપટોપની ચોરી કરનાર સ્પાઈડર ચોર ઝડપાયો
વિદ્યાર્થીઓ અને વાલીઓના આંખમાં હર્ષના આંસુ, જાણો કેવી કરી હતી મહેનત
વિદ્યાર્થીઓ અને વાલીઓના આંખમાં હર્ષના આંસુ, જાણો કેવી કરી હતી મહેનત
ધોરણ 12નું પરિણામ આવતા વિદ્યાર્થીઓ ગરબે ઘૂમ્યા, જુઓ Video
ધોરણ 12નું પરિણામ આવતા વિદ્યાર્થીઓ ગરબે ઘૂમ્યા, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">